________________
૧૬૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂમ-૩ બંને હાથ જાનુ પર્યન્ત ભટક્તા રાખીનેતે ભિક્ષુ કાયોત્સર્ગ રે. • તે ભિક્ષુ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધીજે ઉપસર્ગો ઉત્પન્ન થાય તેને સહન કરેપણ તેને ચલિત થવું કે પતિત થવું ન ભે.
– મળમૂત્રની બાધા થાય તો પૂર્વ પ્રતિલેખિત સ્થાનમાં પરઠવીને પાછા સ્વ સ્થાને વિધિપૂર્વક આવીને તે ભિક્ષુ કાયોત્સર્ગ આદિ કિયામાં પુનઃ સ્થિર થાય.
ઉક્ત એક્રાત્રિ કી પ્રતિમાનું સમ્યક પાલન ન ક્રનાર સાધુ માટે ત્રણ સ્થાનો (૧) અહિતક્ર, (૨) અશુભ (3) અસામર્થ્યક્ર, (૪) અલ્યાણક્ય અને દુઃખદ ભાવિવાળા હોય છે, તે આ
(૧) ઉન્માદની પ્રાપ્તિ (૨) લાંબા ગાળાના રોગ આંતની પ્રાપ્તિ (૩) કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું.
• ઉક્ત એક્રાત્રિની પ્રતિમાનું સમ્યક પાલન કરનાર સાધુને ત્રણ સ્થાનો (૧) હિતક્ર (૨) શુભ (3) સામર્થ્યક્ર
(૪) લ્યાણક્ય અને સુખદ ભાવિવાળા હોય છે તે આ (૧) અવધિ જ્ઞાનની ઉત્પત્તિ (૨) મન:પર્યન્ત જ્ઞાનની ઉત્પત્તિ (૩) કેવળ જ્ઞાનની ઉત્પત્તિ
આ રીતે એક સમિકી ભિક્ષુ પ્રતિમાને સૂબાનુસાર સ્પાનુસાર, માર્ગાનુસાર યથાર્થરૂપે
સમ્યક પ્રકારે શરીરથી સ્પર્શિત ક્રી, પાલિત-શોધિત-પૂરિત-કિર્તિત ક્રી અને – જેઓ આરાધે છે તે જિનાજ્ઞાના આરાધક હોય છે.
આ બાર ભિક્ષ પ્રતિમાને નિશ્ચયથી તે સ્થવિર ભગવંતોએ કહેલી તે પ્રમાણે હું તમોને હું છું.
દશાશ્રુતસ્કંધની દશા-૭નો મુનિ દીપરત્નસાગરે ક્રેલ સુગાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org