SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/પ૩ ૧૬૯ દશા-૮ “પર્યુષણા” મા [૫૩] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાંચ બાબતો ઉત્તર ફાલ્ગની નક્ષત્રમાં થઈ (૧) ઉત્તરા ફાલ્ગની માં દેવલોક્શી વીને ગર્ભમાં આવ્યા (૨) ઉત્તરા ફાગુનીમાં ગર્ભ સંહરણ થયું. (3) ઉત્તરા ફાલ્ગનીમાં જન્મ થયો. (૪) ઉત્તરા ફાગુની નક્ષત્રમાં મૂંડીત થઈને અગાર માંથી અનગારપણાને – સાધુપણાને પામ્યા. (૫) ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં અનંત, અનુત્તર, અવિનાશી નિરાવરણ, સંપૂર્ણ કેવળજ્ઞાન, ક્વલ દર્શન ઉત્પન્ન થયા. – સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ પામ્યા. મોક્ષે ગયા (કાવત) આ પર્યુષણા ~ વિશે પુનઃપુનઃ ઉપદેશ ક્રાયો છે. (અહીં પર્યુષણા લ્પ થકી આચારની સાથે સાથે ચ્યવનથી નિવણ સુધીનું સમગ્ર મહાવીર ચઢિ નાવ શબ્દથી સમજી લેવું. અર્થાત પૂર્વભવ અને ચ્યવન, જન્મલ્યાણક તથા પૂર્વેનું જીવન દીક્ષા ચર્યા, ઉપસર્ગ આદિ રહેવા, ક્વલ જ્ઞાનનો ઉપદેશ, નિર્વાણ લ્યાણક એ પ્રમાણે ભગવંતે ધેલું હું તમને હું છું. દશાશ્રુતર્ધાનું આઠમું અધ્યયન [આઠમી દસા] એ સ્પસૂત્ર છે. તેવો મત આપણે ત્યાં પ્રસિદ્ધ છે. તો પણ સાસુવિઘંઘની ઉપલબ્ધ પ્રતિઓમાં બધે હાલ ઉપરોક્ત આટલું જ સૂત્ર મુદ્રિત થયેલ જોવા મળે છે. પસૂત્રની વ્યાખ્યામાં તેને આઠમાં અધ્યયનરૂપે ભલે ઓળખાય છે. પણ દશાશ્રુતસ્કંધમાં અંતર્ગત પણે તો આ સંક્ષિપ્ત સૂબથી વિશેષ કશું જ નથી. તેથી અભ્યાસકે કોઈ વ્યામોહમાં પડવું નહીં. કેમ કે તત્વ તો બહુશ્રુત જ જણાવી શકે. હા, એટલું ચોક્કસ કે પ્રાપ્ત સૂત્ર ઉપર નિર્યુક્તિ, ચૂર્ણિ ઉપરાંત ૫ પંજિક, ૫ રિસાવલી, ૫ પ્રદીપિક, ૫ દીપિકા, પ્રદિપિક, સુબોધિત, ૫ કૌમુદી, કલ્પદ્રુમકણિકા, ૫મંજરી ઈત્યાદિ અનેક વૃત્તિઓ છે. - તદુપરાંત લ્પસૂત્ર અવસૂરિ, અવચૂર્ણિ, ટીપણાદિ પણ ઉપલબ્ધ છે જ. ટમ્બા પણ મળે છે, અનુવાદ પણ મળે છે. સંવત ૧૩૬૪ થી સંવત ૧૭૦૭ સુધીમાં અનેક સંસ્કૃત ટીકાઓ અને તે પૂર્વે પણ ચૂર્ણિ આદિની રચના થયેલી જ છે. સારાંશ એ કે ઉક્ત ૫સૂત્ર દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે અથવા નથી અને જે હોય તો અહીં સંક્ષિપ્ત સૂત્ર જ કેમ છે ? ઇત્યાદી વિશે મૂર્તિપૂજક શ્વેતાંબર સિવાયના વિદ્વાનો, સંશોધો કે શ્રમણ વર્ગ ઊભો રેલ વ્યામોહ તાદ્ધક લાગે તો પણ શાસ્ત્ર સંમત છે કે નહીં તેનો નિર્ણય શ્રદ્ધાવાળા બહુશ્રુત પાસે મેળવવો દશાશ્રુતસ્કંધની દશા-૮ નો મુનિ દીપરત્નસાગરે સૂરાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy