SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮૪૧ (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના ક્રે. [૮૪૨, ૮૪૩] જે સાધુ-સાધ્વી નૃત્યાદિ જોનારને (૧) વંદન કરે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના રે. [૮, ૮૪૫) જે સાધુ-સાધ્વી મમત્વ રાખનારને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના રે. [૮૪૬, ૮૪] જે સાધુ-સાધ્વી અસંયતોના આરંભ-કાર્યના નિર્દેશન કરનારને (૧) વાંદે (૨) પ્રશંસે કે બંનેની અનુમોદના રે, [૮૪૮ થી ૮) જે સાધુ-સાધ્વી અહીં દર્શાવેલા પંદર ભેદોમાંના કોઈ પિંડ આહારને ભોગવે કે ભોગવનારને અનુમોદે : (૧) ધાત્રિપિંડ – બાળકને રમાડી ગૌચરી મેળવે. (૨) દૂતિપિંડ - સંદેશાની આપ-લે કરી ગૌચરી મેળવે. (3) નિમિત્તપિંડ – શુભાશુભ ક્વન કરી ગૌચરી મેળવે. (૪) આજીવક પિંડ – જાતિ, કળા પ્રશંસાથી નિર્વાહ ક્રે. (૫) વનપક પીંડ – દીનતા પૂર્વક યાયે. (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભપિંડ (૧૦) વિધાપિંડ – સ્ત્રી દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૧) મંત્રપિંડ – પુરુષ દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૨) ચિકિત્સાપિંડ – રોગાદિ માટે ઓષધ આપીને. (૧૩) ચૂર્ણપિંડ – અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ આપીને. (૧૪) યોગપિંડ – વશીક્રણાદિ પ્રયોગથી. (૧૫) અંતર્ધ્વનિ પિંડ – અદટ રહી ગ્રહણ કરેલ આહાર. - એ પ્રમાણે આ ઉદેશમાં જણાવેલા કોઈપણ દોષને સેવે ચાવતુ સેવનાસ્તે અનુમોદે તો ચાતુમાસિક પરિહારસ્થાન અતિ લઘુ ચીમાસી પ્રાયશ્ચિત્ત આવે. નિશીથવા-ઉદેશા-૧૩ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy