________________
૨૦૪
જીતકલપ-દસૂત્ર પ્રાયશ્ચિત્ત દેવું.
અને હીન સત્ત્વવાળાને હીનતર પ્રાયશ્ચિત્ત દેવું.
સર્વથા હીનને પ્રાયશ્ચિત્ત ન દેવું તે જીત વ્યવહાર છે. [૩] આ જીત વ્યવહારમાં ઘણાં પ્રકારના સાધુઓ છે.
જેમ કે, – અન્ય ક્રનાર, અગીતાર્થ, અજ્ઞાત.
આ કારણથી જીત વ્યવહારમાં નિવિથી અઠ્ઠમ પર્યાનો પ્રાયશ્ચિત્ત તપ જણાવવામાં આવેલ છે.
હિવે ગાથા ૭૪ થી 8માં પડિસેવણા પ્રાયશ્ચિત્ત કહે છે.
0-0 પડિસેવણા પ્રાયશ્ચિત્ત : [૪] હિંસા, દોડવું, કૂદવું આદિ ક્રિયા, પ્રમાદ કે જ્જને સેવતા.
અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કળ ભાવ અનુસાર પ્રતિસેવન ક્રનારા પુરૂષો હોય છે. એ પ્રમાણે પડિસેવણ – અર્થાત નિષિદ્ધ વસ્તુને સેવન નારા સ્થા]
[૫] જે પ્રમાણે મેં જીત વ્યવહાર મુજબ પ્રાયશ્ચિત્ત દાન કર્યું તે શું પ્રમાદ સહિત સેવનારાનેઅર્થાત નિષિદ્ધને સેવનારને પણ આપવું ?
આ પ્રાયશ્ચિતમાં પ્રમાદ સ્થાન સેવીને એક સ્થાનની વૃદ્ધિ વી. એટલે કે - સામાન્યથી જે પ્રાયશ્ચિત્ત નિવિથી આમ પર્યન્ત કહ્યું છે, તેને બદલે પ્રમાદથી સેવનારને પરિમટ્ટથી ચાર ઉપવાસ પર્યન્ત ક્રિમશઃ એક - એક વધુ તપ આપવો.
[5] હિંસા #નારને એકાસણાથી પાંચ ઉપવાસ આપવા અથવા છ સ્થાન કે મૂલ પ્રાયશ્ચિત્ત આપવું.
– ૫ પડિલેવી અર્થાત ચતનાપૂર્વક સેવન ક્યું હોય તો – પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આપવું અથવા તદુભય એટલે કે આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આપવું. [૭] આલોચના કાળે પણ જો ગોપવે કે ક્યુટ ક્રે તો- તે સંક્લિષ્ટ પરિણામીને ફરી અધિક પ્રાયશ્ચિત્ત આપવું.
જો સંવેગ પરિણામથી નિંદા-ગહદિ તો– તેને વિશુદ્ધ ભાવ જાણી ઓછું પ્રાયશ્ચિત્ત આપવું.
– મધ્ય પરિણામીને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપવું. [૮] એ પ્રમાણે વધારે ગુણવાન દ્રવ્ય, ક્ષેત્ર, મળ, ભાવવાળા જણાય તો ગુરુ સેવાર્થે વધારે પ્રાયશ્ચિત્ત આપવું.
જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવહીન જણાય તો ઓછુ પ્રાયશ્ચિત્ત આપવું અને અત્યંત અલ્પ જણાય તો પ્રાયશ્ચિત્ત ન આપવું.
[૯] જીત વ્યવહાર ક્રતાં અન્ય તપ સારી રીતે વહન ક્રનારને અન્ય પ્રાયશ્ચિત્ત આપી, જીત વ્યવહાર પ્રાયશ્ચિત્ત ન આપવું.
વૈયાવચ્ચકરી વૈયાવચ્ચ ક્રતો હોય ત્યારે તે સાધુને થોડું ઓછું પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org