SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ વ્યવહાર-ડેદરા-૩ ભોજન ક્રવાને માટે નિર્દેશ ક્રવો, સાળીને ધૂતો નથી તથા અલ્પકાલને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશ ક્રવો તથા ધારણ ક્રવું ન ભે. ( [૧૬૮] સાધુને બીજા સાધુનો શિષ્ય બનાવવા માટે દીક્ષાદેવી સાથે બેસી ભોજન ક્રવાને માટે નિર્દેશ રવો સાધ્વીને ક્યું છે. તથા અપકાયને માટે તેની દિશા કે અનદિશાનો નિર્દેશાદિ કલ્પે છે. [૧૬] સાધ્વીને દૂર રહેલ પ્રવર્તિની કે ગુણીને ઉદ્દેશ વો કે ધારણ ક્રવું ન ·. [૧૦] સાધુને દૂર રહેલ આચાર્ય કે ગુરુ આદિનો ઉદ્દેશ વો ને ધારણ કરવું છે. " [૧૧] સાધુઓમાં જો પરસ્પર ક્લત થઈ જાય તો તેને દૂર ક્ષેત્રમાં રહીને જ ઉપશાંત થવું કે ક્ષમાયાચના ક્રવી ન હ્યાં. [૧૨] સાધ્વીઓમાં જો પરસ્પર ક્લત થઈ જાય તો તેને દૂરવર્તી ક્ષેત્રમાં રહીને પણ ઉપશાંત થવું કે ક્ષમાયાચના ક્રવી ક્ષે છે. [૧૩] સાધુને વ્યતિકૃષ્ટ કાળમાં [ઉત્કલિક આગમના સ્વાધ્યાય કાળમાં ક્રલિક આગમનો] સ્વાધ્યાય ક્રવો ન સ્પે. [૧૭૪] સાધુની નિક્ષામાં સાધ્વીને વ્યતિકૃષ્ટ કાળમાં પણ સ્વાધ્યાય ક્રવો સ્પે. [૧૫] સાધુ અને સાધ્વીને અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય ક્રવો ૫તો નથી. [૧૬] સાધુ અને સાધ્વીને સ્વાધ્યાયાળમાં સ્વાધ્યાય ક્રવાનું ક્યું છે સ્વિાધ્યાય કાળ અન્યત્રથી જણાવો.] [૧૭૭] સાધુ અને સાધ્વીને સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય કરવો ન કલ્પે. પરંતુ પરસ્પર એક્બીજાને વાચના આપવી ક્યું છે. [૧૭૮] ત્રીશ વર્ષના શ્રમણપર્યાયવાળા આધ્વીને ઉપાધ્યાયનાં રૂપમાં ત્રણ વર્ષના શ્રમણપર્યાય વાળા સાધુને સ્વીકારવા કલ્પે. [૧૯] સાઈઠ વર્ષના શ્રમણ પર્યાયવાળા સાધ્વીને આચાર્ય અથવા ઉપાધ્યાય રૂપે પાંચ વર્ષના શ્રમણ પર્યાયવાળા સાધુનો સ્વીકાર #વો ધે છે. [૧૮૦] ગ્રામાનુગ્રામ વિહાર જતા સાધુ જો અસ્માત માર્ગમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય અને તેના શરીરને કોઈ સાધુ જુએ અને એમ જાણે કે અહીં કોઈ ગૃહસ્થ નથી તો તે મૃત સાધુના શરીરને એનંત નિર્જીવ ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જના કરીને પરઠવવાનું કહ્યું છે – જો તે મૃત શ્રવણના બ્રેઈ ઉપણ ઉપયોગમાં લેવા યોગ્ય હોય તો તેને સાગરક્ત ગ્રહણ કરી ફરી આચાર્યદિની આજ્ઞા લઈને ઉપયોગમાં લેવાનું ક્યું છે. [૧૮૧] શય્યાદાતા જો ઉપાશ્રયને ભાડે આપે અને ભાડે લેનાર વ્યક્તિનું એમ હે કે “આટલા આટલાં સ્થાનમાં' સાધુ રહે છે. આ પ્રમાણે હેનાર ગૃહસ્વામી સાગરિક છે. તેથી તેના ઘેર આહારદિ લેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy