________________
નિશીથી દસૂર - સૂપનુવાદ મીઉદેશો-૪ • નિશીથસૂત્રના આ યોથા ઉદ્દેશમાં ૧૯૭ થી ૩૧૩ એ રીતે કુલ ૧૧૭ સૂત્રો છે. તે ૧૧૭ સૂત્રોમાં દશવિલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન ક્રનારને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને લધુમાસિક પ્રાયશ્ચિત્ત પણ ક્રે છે–
• ઉદ્દેશા-૧-ની માફક આ ઉદ્દેશામાં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે. એ શબ્દો જોડવા. અમે પ્રાયશ્ચિત્ત શબ્દ લખ્યો હોય કે ન હોય પણ બધાં સૂત્રમાં “લઘુ માસિક પ્રાયશ્ચિત્ત' આવે તેમ જાણવું
[૧૯૭થી ૧૯] જે સાધુ-સાધ્વી રાજાને – (૧) વશ ક્ટ, (૨) ખુશામત રે, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે ક્રનારની અનુમોદના ફ્લે, તો પ્રાયશ્ચિત્ત.
[૨૦૦ થી ૨૦૨] જે સાધુ-સાધ્વી રાજાના અંગરક્ષક્ત (૧) વશ કરે, (૨) ખુશામત ક્ટ, (૩) આકર્ષિત ક્રે કે આ ત્રણે ક્રનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
રિ૦૩ થી ૨૦૫] જે સાધુ-સાધ્વી નગરરક્ષળે (૧) વશ કરે, (૨) ખુશામત ક્ટ, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
રિ૦૬ થી ૨૦૮] જે સાધુ-સાધ્વી નિગમ રક્ષક્ત (૧) વશ રે, (૨) ખુશામત રે, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
રિ૦૯ થી ૨૧૧] જે સાધુ-સાધ્વી દેશ આરક્ષક્ત (૧) વશ કરે, (૨) ખુશામત ક્ટ, (૩) આકર્ષિત ક્રે કે આ ત્રણે ક્રનારની અનુમોદના રૈ તો પ્રાયશ્ચિત્ત.
રિ૧૫] જે સાધુ-સાધ્વી સચિત્ત ઔષધિ [ધાન્યાદી) આહાર રે અથવા ક્રનારની અનુમોદના ફ્લે
રિ૧૬) જે સાધુ-સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની વિશેષ આજ્ઞા સિવાય કોઈ પણ વિગઈનો આહાર રે કે *નારને અનુમોદે.
[૧] જે સાધુ-સાધ્વી સ્થાપના કુળોને ન જાણીને, ન ગવેષણા કરીને, ન પૂછીને આહાર ગ્રહણની ઇચ્છાથી તે કુળમાં પ્રવેશ રે કે પ્રવેશ ક્રનારને અનુમોદે–
રિ૧૮] જે સાધુ-સાધ્વી ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે કે પ્રવેશનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૯] જે સાધુ-સાધ્વી આવવાના માર્ગમાં દાંડો, લાક્કી, જોહરણ, મુહપત્તિ કે અન્ય કોઈ ઉપક્રણ રાખે કે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૨૨] જે સાધુ-સાધ્વી નવા-નવા ઝઘડા ઉત્પન્ન કરે કે નારની અનુમોદના જે તો પ્રાયશ્ચિત્ત.
રિર૧] જે સાધુ-સાધ્વી ખમાવીને ઉપશાંત રેલા જૂના ક્લહ ફરી ઉત્પન્ન ક્ય કે ક્રનારની અનુમોદના રે.
રિ૨૨] જે સાધુ-સાધ્વી મોટું સળી-સળીને એટલે કે ખડખડાટ હસે કે તેમાં હસનારને અનુમોદે.
રિર૩] જે સાધુ-સાધ્વી પાર્થસ્થને સંઘાટક આપે કે આપનારની અનુમોદના રેરિર૪] જે સાધુ-સાધ્વી પાર્શ્વસ્થનો સંઘાટક ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્રનારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org