________________
૯૮૬
[૬] મોહનીય સ્થાન - ૨૮ - જે માનુષિક અને દૈવી ભોગોની અતૃમિથી તેની વારંવાર અભિલાષા રે છે–
• તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] મોહનીય સ્થાન - ૨૯ - જે દેવોની અદ્ધિ, ધતિ, યશ, વર્ણ અને બલવીર્યનો અવર્ણવાદ બોલે છે–
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] મોહનીય સ્થાન - ૩૦ - જે અજ્ઞાની જીનેશ્વરદેવની માફક પોતાની પૂજાનો ઇચ્છુક થઈને દેવ, અસૂર અને યક્ષોને ના જોતો એવો પણ એવું કહે છે કે – “હું આ દેવ યક્ષ અસુર આદિને જોઈ શકું છું - જોઉં છું
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] ઉક્ત દોષો ક્યા છે ?
- ૧ - મોહથી ઉત્પન્ન થવા વાળા - ૨ - અશુભ ર્મોનું ફળ દેવાવાળા • 3 - ચિત્તની મલિનતાને વધારનારા
તેથી સાધુ આ દોષોનું આચરણ ના રે. પરંતુ આત્માના ગવેષણા નારા થઈને વિચરે.
[...] સાધુ – પૂર્વે રેલ પોતાના જ્યો અને અન્યોને જાણીને, તેનો પૂર્ણ રૂપે પરિત્યાગ કરે
અને તેવા સંયમ સ્થાનોનું સેવન રે, જેનાથી તે ભિક્ષ આચારવાન બને. [૧] જે સાધુ પંચાચારના પાલનથી સુરક્ષિત છે
– શુદ્ધાત્મા અને અનુત્તર ધર્મમાં સ્થિત છે.
– તે પોતાના દોષોને તજી દે, જેવી રીતે “આ સિવિપ સર્પ ઝેરનું વમન ક્રી દે છે. [] એ પ્રમાણે દોષોનો ત્યાગ કરીને
– તે શુદ્ધાત્મા. ધર્માર્થી એવો સાધુ
– મોક્ષના સ્વરૂપને જાણીને આ લોક્માં કિર્તી પામીને અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [9] જે દેઢ પરાક્રમી શુરવીર સાધુ
– આ બધા સ્થાનોને જાણીને તે મોહબંધા કારણોનો ત્યાગ કરી દે છે, તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે અર્થાથ તે સંસારથી મુક્ત થઈ જાય છે.
- એ પ્રમાણે હું તમને હું છું • સૂકાંતે કંઈક વિશેષ ક્યન• આ ત્રીશ મહામોહનીય સ્થાનો કહ્યાં, તેમાં (૧) એક થી છ સ્થાનોમાં ક્રૂરતાયુક્ત હિંસક વૃત્તિને (૨) સાતમા સ્થાનમાં માયા-ક્યુટને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org