SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૬ [૬] મોહનીય સ્થાન - ૨૮ - જે માનુષિક અને દૈવી ભોગોની અતૃમિથી તેની વારંવાર અભિલાષા રે છે– • તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] મોહનીય સ્થાન - ૨૯ - જે દેવોની અદ્ધિ, ધતિ, યશ, વર્ણ અને બલવીર્યનો અવર્ણવાદ બોલે છે– – તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] મોહનીય સ્થાન - ૩૦ - જે અજ્ઞાની જીનેશ્વરદેવની માફક પોતાની પૂજાનો ઇચ્છુક થઈને દેવ, અસૂર અને યક્ષોને ના જોતો એવો પણ એવું કહે છે કે – “હું આ દેવ યક્ષ અસુર આદિને જોઈ શકું છું - જોઉં છું – તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] ઉક્ત દોષો ક્યા છે ? - ૧ - મોહથી ઉત્પન્ન થવા વાળા - ૨ - અશુભ ર્મોનું ફળ દેવાવાળા • 3 - ચિત્તની મલિનતાને વધારનારા તેથી સાધુ આ દોષોનું આચરણ ના રે. પરંતુ આત્માના ગવેષણા નારા થઈને વિચરે. [...] સાધુ – પૂર્વે રેલ પોતાના જ્યો અને અન્યોને જાણીને, તેનો પૂર્ણ રૂપે પરિત્યાગ કરે અને તેવા સંયમ સ્થાનોનું સેવન રે, જેનાથી તે ભિક્ષ આચારવાન બને. [૧] જે સાધુ પંચાચારના પાલનથી સુરક્ષિત છે – શુદ્ધાત્મા અને અનુત્તર ધર્મમાં સ્થિત છે. – તે પોતાના દોષોને તજી દે, જેવી રીતે “આ સિવિપ સર્પ ઝેરનું વમન ક્રી દે છે. [] એ પ્રમાણે દોષોનો ત્યાગ કરીને – તે શુદ્ધાત્મા. ધર્માર્થી એવો સાધુ – મોક્ષના સ્વરૂપને જાણીને આ લોક્માં કિર્તી પામીને અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [9] જે દેઢ પરાક્રમી શુરવીર સાધુ – આ બધા સ્થાનોને જાણીને તે મોહબંધા કારણોનો ત્યાગ કરી દે છે, તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે અર્થાથ તે સંસારથી મુક્ત થઈ જાય છે. - એ પ્રમાણે હું તમને હું છું • સૂકાંતે કંઈક વિશેષ ક્યન• આ ત્રીશ મહામોહનીય સ્થાનો કહ્યાં, તેમાં (૧) એક થી છ સ્થાનોમાં ક્રૂરતાયુક્ત હિંસક વૃત્તિને (૨) સાતમા સ્થાનમાં માયા-ક્યુટને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy