SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧૫૪ ભૂમિમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરી પરઠવી દે. (૨) પાત્રમાં જો સચિત્ત પાણી, જળબિંદુ કે જલકણ પડી જાય અને તે આહાર ઉષ્ણ હોય તો તેને ખાઈ લે. પણ જો આહાર શીતલ હોય તો ન પોતે ખાય યાવત્ પરઠવી દે. [૧૫૫, ૧૫૬] જો કોઈ સાધ્વી રાત્રિમાં કે વિાલમાં મળ-મૂત્રનો ત્યાગ કરે કે શુદ્ધિ કરે, તે સમયે (૧) કોઈ પશુ-પક્ષી વડે સાધ્વીની કોઈ ઇંદ્રિયનો સ્પર્શ થઈ જાય ત્યારે તે સ્પર્શનું— (૨) કોઈ પશુ-પક્ષી સાધ્વીના કોઈ શ્રોતમાં અવગાહન કરે, ત્યારે તે અવગાહનનું – તે બંનેને સાધ્વી મૈથુનભાવથી અનુમોદન કરે તો (૧) માં તેણીને હસ્તક્મ દોષ લાગે અને (૨)માં મૈથુનસેવન દોષ લાગે. ત્યારે તેણી (૧)માં અનુદ્ઘાતિક માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય, (૨)માં અનુદ્ઘાતિક ચાતુમસિક પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. ૧૦૩ [૧૫૭] સાધ્વીને એકાકી રહેવું ન ૫ે. [૧૫૮ થી ૧૬૧] એક્લા સાધ્વીને – (૧) આહારને માટે ગૃહસ્થને ઘેર આવવાજવાનું ન ૫ે. (૨) શૌચ અને સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી બહાર આવવા-જવાનું ન ક્શે. (3) એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન ૫ે. (૪) એક્લા વર્ષાવાસ રવો ન પે. [૧૬૨] સાધ્વીને વસ્ત્ર રહિત થવું ન ૫ે. [૧૯૩] સાધ્વીને પાત્ર રહિત હોવું ન ૫ે. [૧૬૪] સાધ્વીને સર્વથા શરીર વોરિસારી રહેવું ન ક્શે. [૧૬૫] સાધ્વીને ગામ યાવત્ રાજધાની બહાર ભુજાઓ ઉપરની તરફ ીને, સૂર્ય સન્મુખ રહી તથા એક પગે ઊભા હી આતાપના લેવી ન ૫ે. [૧૬૬] પરંતુ ઉપાશ્રયમાં પડદા લગાવી ભુજા નીચે લટકાવી બંને પગને સમતલ ી ઊભા રહી આતાપના લેવી સાધ્વીને ક્લ્પ છે. [૧૬૭] સાધ્વીને ઊભા રહી કાયોત્સર્ગ પ્રતિજ્ઞા ન Ò. [૧૬૮] સાધ્વીને એક રાત્રિકી પ્રતિજ્ઞાદિ કરવી ન ક્શે. [૧૬૯] સાધ્વીને ઉત્કટાસને સ્થિત રહેવું ન ૫ે. [૧૭૦] સાધ્વીને નિષધા સ્થિત પ્રતિજ્ઞા ન ક્લે, [૧૭૧] સાધ્વીને વીરાસને સ્થિત રહેવાનું ન ક્યે. [૧૭૨] સાધ્વીને દંડાસને સ્થિત રહેવું ન પે. [૧૭૩] સાધ્વીને લટાસને સ્થિત રહેવું ન ક્શે. [૧૭૪] સાધ્વીને અધોમુખ રહી સુવાનું ન ૫ે. [૧૭૫] સાધ્વીને ઉત્તાનાસન સ્થિત રહેવાનું ન Ò. [૧૭૬] સાધ્વીને એક પડખે રહી સુવાનું ન Ò. [૧૭] સાધ્વીને આમ્રકુજિકાસન રહેવું ન ક્શે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy