________________
ગાલા-૪૩
૧૯
-પ્રાકૃતિક દોષ બે રીતે – સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મ માટે નીતિ અને બાદર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
– પ્રકૃwwણ દોષ બે પ્રકારે – અપક્ટ અને પ્રક્ટ. અપક્ટ હોય તો પુરમિઢ અને પ્રગટ હોય તો આયંબિલ.
– કીત દોષ માટે આયંબિલ.
- પ્રામીત્ય અને પરિવર્તીત દોષ બે પ્રક્ષરે - લૌકિક અને લોકોતર. લૌક્કિમાં આયંબિલ, લોકોત્તરમાં પરિમઢ.
– આહત દોષ બે ભેદ – સ્વગામથી અને પરગામથી. જો સ્વગામથી હોય તો પરિમડૂઢ અને પરગામથી હોય તો આયંબિલ.
– ઉદ્દિભન્ન દોષ બે ભેદ – દાદરો, બંધ માડ. દાદરો હોય તો પુરિમઢ, બંધ કમાડ ઉઘાડે તો આયંબિલ.
– માલોપહત બે ભેદ – જઘન્યથી, ઉત્કૃષ્ટથી. જઘન્યથી પુરિમ અને ઉત્કૃષ્ટથી આયંબિલ.
– આચ્છધ અને અતિવૃષ્ટ દોષ માટે આયંબિલ.
– અધ્યવપુરક દોષ ત્રણ પ્રકારે – જાવંતિય, પાખંડમિશ્ર અને સાધમિશ્ર. જાવંતિયમાં પરિમરૂઢ, બાકી બેમાં એકાસણું.
– ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવ, વણીમગ એ પાંચે દોષો માટે આયંબિલતપ પ્રાયશ્ચિત.
– તિગીચ્છા દોષ બે ભેદે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મમાં પરિમઢ અને બાદર હોય તો આયંબિલ તપ.
– ક્રોધ અને માન દોષમાં આયંબિલ, માયા દોષમાં એકસણું, લોભ દોષ માટે ઉપવાસ.
- સંતવ દોષ બે પ્રકારે – વચન સંતવ, સંબંધી સંતવ, વચન સંતવમાં પુરિમઢ સંબંધી સંસ્તવમાં આયંબિલ.
– વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ એ બધા દોષોમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. – શંક્તિ દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત.
- સચિત્ત સંસર્ગ દોષ ત્રણ પ્રકારે (૧) પૃથ્વીકાય સંસર્ગનીવિ, મીશ્રકર્દમમાં પુરિમ, નિર્મિશ્ર કર્દમમાં આયંબિલ.
(ર) જળ મિશ્રિતમાં નીવિ.
(૩) વનસ્પતિ મિશ્રિતમાં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમઢ, અનંતાય મિશ્રિત હોય તો એકાસણું.
- પિહિત દોષમાં અનંતર વિહિત હોય તો આયંબિલ, પરંપર વિહિત હોય તો એકસણું.
- સાહરિત દોષમાં નીવિથી ઉપવાસ પર્યન્ત. – દાયાર, વાયાક દોષમાં આયંબિલ, ઉપવાસ. - સંસક્ત દોષમાં આયંબિલ, ઓયતંતિય આદિમાં આયંબલિ, કત્મિશ્રદોષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org