SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ નિશીથછેદસર - સુરાનનાદ મા ઉદેશો-૧૬ ના • નિશીથસૂવાના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૦૫લ્થી ૧૧૦૮ એટલે કુલ-૫૦ સૂત્રો છે. તેમાંના કોઈપણ દોષ સેવનારને ચાતુમસિક પરિહાસસ્થાન ઉદ્યાતિક એટલે “લઘુ યૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.” • પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત્ત આવે તેમ નોંધવું. [૧૦૫૯ થી ૧૦૬૧] જે સાધુ-સાધ્વી (૧) ગૃહસ્થયુક્ત વસતિમાં રહે, (૨) સચિત્ત જળયુક્ત વસતિમાં રહે, (૩) સચિત્ત અનિયુક્ત વસતિમાં રહે કે આ ત્રણેમાં રહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૦૬૨ થી ૧૦૬૯] ઉદ્દેશા-૧૫માં સૂત્ર ૯૦૯થી ૯૧૬ એ આઠ સૂમો માફક જ આ આઠ સૂત્રો છે, માત્ર ત્યાં રી' છે, અહીં “શેરડી' છે. • જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત શેરડી ખાય (૨) સચિત્ત શેરડી ચૂસે, (૩) સચિત્ત – શેરડીના પર્વનો મધ્ય ભાગ, છોતરા સહિતનો ખંડ, છોતરા, છોતરા વગરનો ખંડ, શેરડી રસ, શેરડીના નાના-નાના ટુક્કાને ખાય, (૪) સચિત્ત શેરડીના પર્વનો મધ્ય ભાગ યાવત્ શેરડીના નાના-નાના ટુકડાને ચૂસે અથવા આ ચારે કર્ય ક્રનારાને અનુમોદે. • જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય, (૨) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ચૂસે, (૩) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ખાય, (૪) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ચૂસે અથવા આ ચારે કાર્ય નારાને અનુમોદે. [૧૦૭૦] જે સાધુ-સાધ્વી અરણ્યમાં રહેનારા, વનમાં ગયેલના, અટવીની યાત્રાએ જનારા, અટવીના યાત્રાથી પાછા ફરનારાના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લે કે લેનારને અનુમોદે. [૧૦૧, ૧૦૦] જે સાધુ-સાધ્વી (૧) વિશેષ યાત્રિ ગુણસંપન્નને અ૫ ચ»િ ગુણવાળા ધે, (૨) અલ્પ યાત્રિ ગુણવાળાને વિશેષ ચા»િ ગુણસંપન્ન કર્યો કે તેમ કહેનારને અનુમોદે. [૧૦] જે સાધુ-સાધ્વી વિશેષ ચારિત્ર ગુણસંપન ગણથી અલ્પ પરિપત્ર ગુણવાળા ગણમાં સંક્રમણ કરે કે સંક્રમણ કનારાની અનુમોદના રે. [૧૭૭૪ થી ૧૦૮૨) જે સાધુ-સાધ્વી વ્યક્ઝાહિત કે દાગ્રહવાળા સાધુ સાધ્વી સાથે આ નવ દોષ સેવે - [૧] એવા અલગ વિચરનારને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે કે આપનારને અનુમોદે. [૨] તેમની પાસેથી અશનાદિ લે કે લેનારને અનુમોદે. [3] તેમને વસ્ત્ર, પાત્ર, બૂલ કે પાદપ્રીંછનક આપે કે આપનારની અનુમોદના રે. [૪] તેમના વસ્ત્રાદિ લે કે લેનારને અનુમોદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy