________________
૧૫
ઝોક દશા-એ-તબલા શાક • સબલનો સામાન્ય અર્થ વિશેષ બળવાન કે ભારે થાય. સંયમના સામાન્ય દોષો, પહેલી દસામાં સ્થા, તેની તુલનાએ મોટા કે વિશેષ દોષોનું વર્ણન આ દશામાં છે. | [] હે આયુષ્યમાન ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ અતિ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર ૨૧-સબલ દોષો પ્રરૂપેલા છે. તે ક્યા છે ? સ્થવિર ભગવંતે નિશ્ચિયથી હેલાં ૨૧-સબલ દોષો આ પ્રમાણે છે–
૧. હસ્ત મૈ ક્રવું – મૈથુન સંબંધી વિષયેચ્છાને પોષવા માટે હાથ વડે શરીરના કોઈ અંગોપાંગનું સંચાલન ક્રવું.
૨. મૈથુન પ્રતિસેવન ક્રવું. 3. સત્રિ ભોજન ક્રવું – રાત્રિના અશનાદિ આહાર વાપરવો. ૪. આધાર્મિક – સાધુ નિમિત્તે થયેલ આહારાદિ વાપરવો. ૫. રાજા નિમિત્તે બનેલ અશનાદિ આહાર ખાવો.
૬. જિત-ખરીદેલ, ઉધાર લાવેલ, છિનવી લીધેલ, આજ્ઞા વિના અપાયેલ કે સાધુને માટે સામેથી લાવીને આપેલ આહાર ખાવો.
9. વારંવાર પ્રત્યાખ્યાન કરીને, તે જ અશનાદિ લેવા. ૮. છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં ગમન ક્રવું.
૯. એક માસમાં ત્રણ વખત જળાશય આદિ એ કરીને સચિત્ત પાણીનો સંસ્પર્શ -ઉદક્લપ ક્રવો.
૧૦. એક માસમાં ત્રણ વખત માયાસ્થાનો સ્પર્શવા. ૧૧. શય્યાતર કે સ્થાનદાતાના અંશનાદિ આહાર ખાવા. ૧૨. જાણી બૂઝીને પ્રાણાતિપાત – જીવઘાત ક્રવો. ૧૩. જાણી બૂઝીને મૃષાવાદ – અસત્ય બોલવું. ૧૪. જાણી બૂઝીને અદત્તાદાન – અણ દીધેલું લેવું.
૧૫. સચિત્ત પૃથ્વી કે સચિત્ત રજ ઉપર કાયોત્સર્ગ ક્રવો, બેસવું, સુવું, સ્વાધ્યાયાદિ ક્રવા.
૧૬. જાણી બૂઝીને સ્નિગ્ધ – ભીની, સચિત્ત જયુક્ત પૃથ્વી ઉપર કાયોત્સર્ગ, સ્વાધ્યાયાદિ ક્રવા.
૧૭. જાણી બૂઝીને સચિત્ત શીલા, પત્થર, ધુણાવાળા કે સચિત્ત લાક્કા ઉપર, અંડ-બેઇંદ્રિયાદિ જીવો સચિત્ત બીજ, વ્રણાદિ, ઝાળ આદિ સ્થાનો ક્રોળીયાના મળાયુક્ત સ્થાનો ઉપર કાયોત્સર્ગ, બેસવું, સુવું, સ્વાધ્યાયાદિ ક્રિયાઓ ક્રવી.
૧૮. મૂળ, કંદ, સ્કંધ, છાલ, કુંપણ, પાંદડા, બીજ અને હરિત વનસ્પતિ આદિનું ભોજન ક્રવું.
૧૯. એક વર્ષમાં દશ વખત ઉદક લેપ વો.
29 to
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org