________________
૪૪
૮. આક્રોશ રવા, બળ્યા કરવું તે. ૯. ક્રોધ કરવો, સ્વ-પર સંતાપ વો. ૧૦. પીઠ પાછ નિંદા કરવાવાળા થવું.
૧૧. વારંવાર નિશ્ચયારી ભાષા બોલવી.
૧૨. અનુત્પન્ન એવા નવા ક્જયા ઉત્પન કરવા,
૧૩. ક્ષમાપનાથી ઉપશાંત કરાયેલા જીયા ફરી ઉભા કરવા. ૧૪. અાત સ્વાધ્યાય વર્જિન કાળે સ્વાધ્યાય કરવો.
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-3
૧૫. સચિત્ત રયુક્ત હાથ-પગવાળા પાસેથી ભિક્ષાદિ લેવા. ૧૬. અનાવશ્યક મોટે-મોટેથી બોલવું.
૧૭. સંઘ કે ગણમાં ભેદોત્પાદક વચનો બોલાવ.
૧૮. નન્હેં વાયુદ્ધ કે જીયા કરવા.
૧૯. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈ કંઈ ખાતા રહેવું. ૨૦. નિર્દોષ ભિક્ષાદિ ગવેષણામાં સાવધાન ન રહેવું.
સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિસ્થાન ક્થા. તે પ્રમાણે હું હું છું. (જો કે આ વીસની સંખ્યા તો આધાર તરીકે મૂકાઈ છે. આવા અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે. તેનો સમાવેશ વીસની અંદર જાણવો. જેમ કે વધારાના શય્યા-આસન ક્યા, તેમાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપણ એ સર્વે દોષનો સમાવેશ સમજી લેવો.)
ચિત્ત સમાધિને માટે આ સર્વે સ્થાનોનો ત્યાગ કરવો.
Jain Education International
દશાશ્રુતસ્કંધની દસા-૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org