________________
૨૦/૧૩૯
૮૧
આલોચના રે તો તેને માયારહિત આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના Wતાં પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિતા આલોચના ક્રતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી આગળ માયા સહિત કે માયા સહિત આલોચના કરે તો પણ છમાસી જ પ્રાયશ્ચિત્ત આવે છે.
સશલ્ય કે નિઃશલ્ય આલોચનાનું મહત્તમ પ્રાયશ્ચિત્ત છ માસ જ જાણવું, તેથી અધિક નહીં વર્તમાન શાસનમાં છ માસ કરતાં વધારે પ્રાયશ્ચિત્તનું વિધાન નથી.]
[૧૩૮૦] જે સાધુo માસિક, બેમાસી, ત્રણમાસી, ચારમાસી, પાંચમાસી એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના કરે તો
તેને માયા હિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન અનુસાર અનુક્રમે માસિક યાવત પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે.
માયા સહિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા રહિત આલોચના ક્રતા તે છમાસી પ્રાયશ્ચિત્ત જ આવે છે.
[૧૩૮૧] જે સાધુo માસિક યાવત પંચમાસી એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને માયા રહિત આલોચના ક્રેતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર માસિક યાતના પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત્ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી આગળ માયા સહિત કે માયા રહિત આલોચના કરે તો પણ તેજ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૩૮] જે સાધુ ચાતુર્માસિક કે સાધિક ચાતુમાસિક પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના ક્રતો તેને માયા રહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર ચામસિક, સાધિક ચાતુર્માસી, પંચમાસી, સાધિક પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર પંચમાસી, સાધિક પંચમાસી, છમાસી પ્રાયશ્ચિત આવે.
તેનાથી આગળ માયા સહિત કે માયા રહિત આલોચના કરતાં તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૩] જે સાધુo અનેક્વાર ચાતુર્માસી કે અનેક્વાર સાધિક ચારમાસી અનેક્વાર પંચમાસી કે અનેક્વાર સાધિક પંચમાસી પરિહારસ્થાનમાં કોઈ એક પરિહારસ્થાનની પ્રતિસેવતા ફ્રી આલોચના કરે તો તેને માયા રહિત આલોચના
ક્રતા આ સેવિત પરિહારસ્થાન અનુસાર ચારમાસી આદિ પ્રાયશ્ચિત્ત આવે. માયા 2િ9[6]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org