SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ દશાશ્રુતસ્કંધ-છેદસુણ-૩ લેવા ક્યું છે. (૪) જે તેના પહોંચ્યા પહેલા બેમાંથી એક રંધાયેલા ન હોય તો તે ઉપાસને કશું લેવું ૫તું નથી. - સંક્ષેપમાં કહીએ તો – તે ઉપાસક્તા પહોંચ્યા પહેલા જે પદાર્થ તૈયાર થયેલ હોય તે લેવા સ્પે, પણ તેના ગયા પછી બનાવાયેલો કોઇપણ પદાર્થ લેવો ન સ્પે. જ્યારે આ અગિયારમી પ્રતિમા-શ્રમણ ભૂત પ્રતિમાનો ધારક ઉપાસક ગૃહપતિ ના કુળ [ઘરમાં આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ રે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ - પ્રતિમા ધારી શ્રમણો પાસને ભિક્ષા આપો.” આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા એવા તે ઉપાસન્ને જોઈને દાચ કોઈ પૂછે– “હે આયુષ્યમાન ! તમે કોણ છો ?' ત્યારે તે અગિયારમી પ્રતિમા વહન ક્રી રહેલા ઉપાસકે કહેવું જોઈએ કે – હું પ્રતિમાપારી શ્રાવણ છું.' આવા પ્રશ્નરના આચરણપૂર્વક વિચરતા તે (૧) જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ(૨) ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી આ અગિયારમી શ્રમણભૂત' નામક ઉપાસક પ્રતિમાને - સમ્યક રીતે અનુપાલિત ફ્રીતો વિચરે - એ પ્રમાણે અગિયારમી શ્રમણ ભૂત પ્રતિમા દ્દી – આ પ્રતિમાનું પાલન ઉત્કૃષ્ટ ૧૧ માસનું હોય છે. — —X —X — — – • આ પ્રમાણે તે સ્થાવર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર ઉપાસક પ્રતિમા [શ્રાવોએ આદરવાની અને આચરવાની વિશિષ્ટ અગિયાર પ્રતિજ્ઞાઓ) હેલી છે. - તે પ્રમાણે હું તમને હું છું. આ [અહીં આ દશાના આરંભે અફ્લિાવાદી અને ફ્લિાવાદીનું વર્ણન ક્યા કારણોથી જોડાયેલ છે. તે અમે સમજી શક્યા નથી.) દશાશ્રુતજ્યની દશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂબાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy