________________
૧૨
દશાશ્રુતસ્કંધ-છેદસુણ-૩ લેવા ક્યું છે.
(૪) જે તેના પહોંચ્યા પહેલા બેમાંથી એક રંધાયેલા ન હોય તો તે ઉપાસને કશું લેવું ૫તું નથી.
- સંક્ષેપમાં કહીએ તો – તે ઉપાસક્તા પહોંચ્યા પહેલા જે પદાર્થ તૈયાર થયેલ હોય તે લેવા સ્પે, પણ તેના ગયા પછી બનાવાયેલો કોઇપણ પદાર્થ લેવો ન સ્પે.
જ્યારે આ અગિયારમી પ્રતિમા-શ્રમણ ભૂત પ્રતિમાનો ધારક ઉપાસક ગૃહપતિ ના કુળ [ઘરમાં આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ રે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ -
પ્રતિમા ધારી શ્રમણો પાસને ભિક્ષા આપો.”
આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા એવા તે ઉપાસન્ને જોઈને દાચ કોઈ પૂછે–
“હે આયુષ્યમાન ! તમે કોણ છો ?'
ત્યારે તે અગિયારમી પ્રતિમા વહન ક્રી રહેલા ઉપાસકે કહેવું જોઈએ કે – હું પ્રતિમાપારી શ્રાવણ છું.'
આવા પ્રશ્નરના આચરણપૂર્વક વિચરતા તે (૧) જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ(૨) ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી
આ અગિયારમી શ્રમણભૂત' નામક ઉપાસક પ્રતિમાને - સમ્યક રીતે અનુપાલિત ફ્રીતો વિચરે
- એ પ્રમાણે અગિયારમી શ્રમણ ભૂત પ્રતિમા દ્દી – આ પ્રતિમાનું પાલન ઉત્કૃષ્ટ ૧૧ માસનું હોય છે.
— —X —X — — – • આ પ્રમાણે તે સ્થાવર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર ઉપાસક પ્રતિમા [શ્રાવોએ આદરવાની અને આચરવાની વિશિષ્ટ અગિયાર પ્રતિજ્ઞાઓ) હેલી છે.
- તે પ્રમાણે હું તમને હું છું. આ [અહીં આ દશાના આરંભે અફ્લિાવાદી અને ફ્લિાવાદીનું વર્ણન ક્યા કારણોથી જોડાયેલ છે. તે અમે સમજી શક્યા નથી.)
દશાશ્રુતજ્યની દશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂબાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org