SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉશો-૬ • ઉદ્દેશોમાં સૂત્ર-૩૯૩ થી ૪૬૯ અતિ ૭૦સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું વિવિધ સેવન જનાને “ચાતુર્માસિક પરિહાસ સ્થાન અનુદ્ધાતિક” નામનું પ્રાયશ્ચિત્ત આવે. જેને “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત'' કહે છે. • પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત્ત આવે એમ જોડવાનું છે. અમે બધાં સ્થાને એ નિર્દેશ ક્ય નથી. તો પણ તેમ સમજી લેવું. [3] જે સાધુ મૈથુન સેવા માટે સ્ત્રીને સાધ્વી હોય તો પુરુષને વિનવણી ક્રે કે ક્રનારને અનુમોદે. [૩૯૪ થી ૪૦] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનના સં૫થી આ નવ દોષ સેવે-સેવનારને અનુમોદે. [ઉદ્દેશા-૧ ના નવ સૂત્રો સમાન આખો આલાવા અહીં સમજી લેવો.] (૧) હસ્તકર્મ કરે, (૨) જનનેન્દ્રિયને કાષ્ઠાદિથી સંચાલિત રે, (૩) જનનેન્દ્રિયનું મર્દન ક્ટ, (૪) તેલ આદિથી જનનઇન્દ્રિયનો માલિશ રે, (૫) ક્મદિ ગંધ દ્રવ્યથી ઉબટન રે, (૬) જળથી ધુવે, (૭) ચામડી ઊંચી રે, (૮) જનનેન્દ્રિયને સુંધે, (૯) કોઈ અચિત્ત શ્રોતાદિમાં વીર્ય કાઢે, સાધ્વી રાજ મટે. ૪િ૦૩ થી ૪૦૫] જે સાધુ મૈથુન સેવનની ઇચ્છાથી સ્ત્રીને સાધ્વી – પુરુષને આ પ્રમાણે રે કે ક્રનારને અનુમોદે. [૧] સીને વસ્ત્રરહિત રે કે વસ્ત્રરહિત થવા દે. [૨] ક્લત રે, ક્લહ ઉત્પાદક વચન હે, ક્લહ માટે જાય. - ]િ પત્ર લખે, લખાવે, લખવા માટે બહાર જાય. ૪િ૦૬ થી ૪૧૦] મથુન સેવનની ઇચ્છાથી જે સાધુ-સાધ્વી આ દોષ સેવે કે સેવનારને અનુમોદે [૧] જનનેન્દ્રિય કે અપાન દ્વારના અગ્રભાગને ઔષધિ વિશેષથી પીડાયુક્ત રે [૨] એ રીતે પીડાયુક્ત રીતે તેને અચિત્ત ઠંડા કે ઉષ્ણ પાણીથી ધુવે. [3] ધોઈને એક કે અનેક વખત આલેપન રે. [૪] આલેપન ક્ય પછી તેલ વગેરેથી એક કે અનેક વાર માલિશ ક્રે. [૫] માલિશ ક્રીને કોઈ સુગંધી પદાર્થથી એક કે અનેક વખત સુવાસિત રે. જિ૧૧ થી ૪૧૫] જે સાધુ-સાધ્વી મેથુન સેવનની ઈચ્છા થી આ પાંચમાંને કોઈ દોષ સેવે કે સેવનાર ને અનુમોદે [૧] અખંડ વસ્ત્રો ધારણ કૈરાખે [૨] અક્ષત વસ્ત્રો ધારણ ક્યરાખે [3] ધોઈને રંગેલા વસ્ત્રો ધારણ ક્યું કે મલિન વસ્ત્રો રાખે ૪િ] અનેક રંગી વસ્ત્રો ધારણ રે [પ અનેક રંગી કે ચિત્રિત વસ્ત્રો ધારણ કરે. જિ૧૬ થી ૪૬૮) અહીં કુલ-૫૩ સૂત્રો છે. આ સૂત્રો પૂર્વે ઉદ્દેશા-૩ માં Èલ સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબ છે. ફર્ક એટલો છે કે ત્યાં આ પ૩ સૂત્રોમાં સાધુ-સાધ્વી સ્વયં ક્રે એમ . આ જ પ૩ સૂત્રોનો સંક્ષેપિત અર્થ ઉદ્દેશા-૪માં બ ૫૦ થી ૩૦૨માં પણ હ્યો છે. પણ ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy