________________
૧
[૨૫] ાનખોતરણી યાચે કે યાચનારને અનુમોદે. [૨૬] નખછેદણીને યારે કે યાચનારને અનુમોદે. [૨૭] જે સાધુ-સાધ્વી પોતાના કોઈ એક કાર્ય માટે સોયની યાચના કરીને તે બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
[૨૮] જે સાધુ-સાધ્વી કોઈ એક કાર્ય માટે તરને યારે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
નિશીયછેદસૂત્ર • સૂત્રાનુવાદ
.
[૨૯] જે સાધુ-સાધ્વી પોતાના કોઈ એક કાર્ય માટે નખછેદણી યાયે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
ရုံ
[૩૦] જે સાધુ-સાધ્વી કોઈ એક કાર્ય માટે કાનખોતરણી યાચે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
---
ઉક્ત ચારે પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત
[૩૧] જે સાધુ-સાધ્વી “વસ્ત્ર સીવવા સોયનો ખપ છે’ પણ પાછી આપીશ એમ ક્હી સોયની યાચના કરે, લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે અર્થાત્ સાંધે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૩૨] જે સાધુ-સાધ્વી પાછું આપીશ એમ ક્હી વસ્ત્ર ફાડવા માટે કાતર યાયીને પાત્રાદિ પે કે તેમ કરનારને અનુમોદે.
[૩૩] જે સાધુ-સાધ્વી પાછું આપવાનું ઠ્ઠી નખ કાપવાને નખછેદણી લાવે, પછી તેનાથી કાંટો કાઢે કે કાઢનારને અનુમોદે.
[૩૪] જે સાધુ-સાધ્વી પાછું આપવાનું કહી કાનખોતરણીને કાનનો મેલ કાઢવાને માટે લાવે અને તેનાથી દાંતનો મેલ કે નખનો મેલ કાઢે કે કાઢનારને અનુમોદે. ઉક્ત ચારે પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત [૩૫ થી ૩૮] જે સાધુ-સાધ્વી અવિધિથિ[૩૫] સોય પરત રે કે નારને અનુમોદે. [૩૬] કાતર પરત કરે કે કરનારને અનુમોદે. [૩૭] નખછેદણી પરત કરે કે નારને અનુમોદે. [૩૮] કાનખોતરણી પરત કરે કે નારને અનુમોદે.
[૩૯] જે સાધુ-સાધ્વી તુંબપાત્ર, કાષ્ઠપાત્ર કે માટીનું પાત્ર અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નિર્માણ કરાવે, સંસ્થાપન કરાવે, વિષમને સમ કરાવે. “આ પાત્ર પરિષ્કર કાર્ય કરવા પોતે સમર્થ હોય તો ગૃહસ્થ પાસે કંઈપણ પરિષ્કાર ાવવો ન Ò.” એ જાણવા છતાં, સ્મરણમાં હોવા છતાં તેમ રાવે કે ાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
Jain Education International
[૪૦] સ્વયં કરવા માટે સમર્થ હોય તો કંઈપણ ગૃહસ્થ પાસે રાવવું ન Ò, તેમ જાણવા છતાં અને સ્મરણમાં હોવા છતાં જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અવલેખણી, વાંસની સળીનું નિર્માણ, સંસ્થાપન, વિષમને સમ વવું આદિ અન્યતિર્થિક કે
-
For Private & Personal Use Only
www.jainelibrary.org