________________
ॐ नमो वीवीवर
આચારેંગ સૂત્ર
( મૂળ નિયુÖક્તિ અને ટીકાને આધારે ભાષાંતર શીતાીય નામનું ત્રીજું અધ્યયન. )
ભાગ ૩ જો.
શ્રીજી' અધ્યયન કહ્યુ'. હવે, ત્રીજું' કહે છે. તેને આ પ્રમાણે સંબધ છેઃ—પૂર્વ શસ્ત્ર-પરિજ્ઞા નામના હવ અધ્યયનમાં આ અધ્યયનના અર્થાધિકાર કહ્યો છે. કે, ગીત, અને ગરમીને અનુકુળ કે, પ્રતિકુળ ( સુખ-દુઃખ ) પિરબહુ આવે; તેા, સમભાવે સહન કરવા. તે હવે કહે છેઃ
અધ્યયયના સંબંધ શસ્ત્રપરિજ્ઞામાં કહેલ મહાવ્રતને ધારણ કરેલા; અને, લેાકવિજય નામના અયનમાં ખતાવેલ સંયમ પાળનારા, તથા કષાય વિગેરેને જીતનાશ માક્ષાભિલાષી સાધુને કોઇ વખતે અનુકુળ કે પ્રતિકુળ પરિષહ આવે છે, તે વખતે મન નિર્મળ રાખીને તેને સમભાવે સહન કરવા. એ પ્રમાણે, સબધથી આ ત્રીજી' અધ્યયન મતાવ્યું છે. એના ઊપમ વિગેર