Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - २१-२२-२३-२४, षष्ठ किरणे
३१३
પારિગ્રહિક ક્રિયાवार्थ - 04-मविषय भूxिन्य या, ते 'रिABl.' વિવેચન - જીવ-અજીવવિષયક મૂચ્છકૃત ક્રિયાપણું, તે પારિગ્રહિક ક્રિયાનું લક્ષણ છે. વિવિધ ઉપાયોથી અર્થનું ઉપાર્જન અને તેના રક્ષણની મૂચ્છ રૂ૫ પરિણામ “પરિગ્રહ કહેવાય છે. તેવા પરિગ્રહથી न्य या, ते 'PिARI.'
આ જીવ-અજીવના ભેદથી બે પ્રકારની છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી છે. मायाप्रत्ययिकीमभिधत्तेमोक्षसाधनेषु मायाप्रधाना प्रवृत्तिर्मायाप्रत्ययिकी । २३ ।
मोक्षसाधनेति । मोक्षसाधनविषयकमायिकप्रवृत्तित्वं लक्षणम् । मोक्षसाधनेषु ज्ञानादिषु स्वपरवञ्चनाभिलाषुकस्य या मायाहेतुका चेष्टा सेत्यर्थः । सप्तमगुणस्थानं यावदियम् ।।
માયાપ્રત્યયિકી ક્રિયાભાવાર્થ - મોક્ષસાધનોમાં માયાની પ્રધાનતાવાળી પ્રવૃત્તિ, તે “માયાપ્રત્યયિકી.” વિવેચન - મોક્ષસાધનવિષયક માયાયુત પ્રવૃત્તિપણું, એ અહીં લક્ષણ છે. અર્થાત મોક્ષસાધન જ્ઞાન આદિમાં સ્વ-પરવચનની અભિલાષાવાળા જીવની માયાજન્ય ક્રિયા, તે “માયાપ્રત્યયિકી' છે એમ સમજવું.
આ ક્રિયા સાતમા ગુણસ્થાનક સુધી હોય છે, કેમ કે-કદાચ પ્રવચન-શ્રી જૈનશાસનની અપભ્રાજનાની २क्षा माटे अप्रमत्त साधुने खोय छे, 480 अभi ना. . मिथ्यादर्शनप्रत्ययिकीमाह
अभिगृहीतानभिगृहीतभेदभिन्ना अयथार्थवस्तुश्रद्धानहेतुकव्यापारवती क्रिया मिथ्यादर्शनप्रत्ययिकी । २४ ।
अभिगृहीतेति । मिथ्यादर्शनं विपरीततत्त्वप्रतिपत्तिरूपं प्रत्यय: कारणमस्या इति विग्रहः । तत्राभिगृहीता जीवादीनां हीनाधिकपरिमाणादिप्रख्यापकदर्शनानुमन्तृपुरुषविषयिणी, अनभिगृहीता कुदृष्टिमताविश्वस्तजीवविषयिणी, अभिगृहीतभिन्नत्वबोधकेनानभिगृहीतपदेन तृतीया संदिग्धापि ग्राह्या, सा च शास्त्रैकाद्यक्षरविषयकसंशयप्रभवा । अयथावद्वस्तुश्रद्धानमेव हेतुर्यस्य व्यापारस्य तादृशव्यापारवती तादृशव्यापाराभिन्नव्यापारप्रयोजिका या क्रिया अनुमोदनाद्यात्मिका सेत्यर्थः
१. इयमप्रमत्तस्य कदाचित्प्रवचनमालिन्यरक्षणार्थं भवति, न शेषकाल इति ।