Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text ________________
सूत्र - १५-१६, दशमः किरणः
७३३
વિવેચન – જેના વડે કર્મની સાથે આત્મા સંબંધવાળો બને છે, તે ‘લેશ્યા’ કહેવાય છે. કાળા વગેરે દ્રવ્યોની મદદથી આત્માનો વિશિષ્ટ પરિણામ, એ ‘લેશ્યા’નું લક્ષણ છે. અહીં વિશેષથી જે કહેવાનું તે પહેલાં विस छे.
लेश्यानां स्वरूपाण्यादर्शयितुमुपक्रमते -
अल्पफलाय फलिन आमूलं विनाशकरणाध्यवसायः कृष्णलेश्या । यथा फलग्रहणार्थं वृक्षच्छेदाध्यवसायः । १६ ।
अल्पेति । भावलेश्या द्विधा विशुद्धाविशुद्धभेदात्, अकलुषद्रव्यसम्पर्कजन्यात्मपरिणामो विशुद्धलेश्या । कलुषद्रव्यसम्पर्कजन्यात्मपरिणामोऽविशुद्धलेश्या । विशुद्धा कषायाणां क्षयेणोपशमेन च जायत इति द्विधा, अविशुद्धापि रागविषया द्वेषविषया चेति द्विधा, तेज:पद्मशुक्ला विशुद्धलेश्याः कृष्णनीलकापोता अविशुद्धलेश्याः । तेजआदीनां विशुद्धलेश्यात्वमेकान्तविशुद्धिमाश्रित्योक्तं तेन तेजः पद्मशुक्लानां क्षायोपशमिकत्वेऽपि न क्षतिः । आसां लक्षणानि तु तत्तद्द्रव्यसाचिव्यजनिताध्यवसाया एव । मूले तु संक्लेशविशोधिपरिणामप्रदर्शनद्वारा तत्स्वरूपाणि प्रदर्शितानि । पञ्चाश्रवप्रमत्तो मनोगुप्त्यादिरहितः पृथ्वीकायादिषु तदुपमर्दकत्वादेरविरतः तीव्रसावद्यव्यापारपरिणतो गुणदोषपर्यालोचनारहितोऽत्यन्तमैहिकामुष्मिकापायशंकाविकलो नृशंसोऽनिगृहीतेन्द्रियो जीवः कृष्णलेश्यायामेव परिणमेदिति भावः । संक्लेशमेवोदाहरणेनाविष्करोति यथेति ॥
લેશ્યાઓના સ્વરૂપોનું દર્શન
ભાવાર્થ - અલ્પફળ માટે મૂળથી ફળવાળા-વૃક્ષોનો વિનાશ કરવાનો અધ્યવસાય, એ ‘કૃષ્ણલેશ્યા' કહેવાય છે. જેમ કે-ફળ લેવા માટે વૃક્ષના છેદનનો આશય.
વિવેચન – ભાવલેશ્યા વિશુદ્ધ અને અવિશુદ્ધના ભેદથી બે પ્રકા૨વાળી છે. (૧) વિશુદ્ધલેશ્યા=નિર્મળ દ્રવ્યોના સંબંધથી જન્ય આત્માનો પરિણામ, એ ‘વિશુદ્ધલેશ્યા.' (૨) અવિશુદ્ધલેશ્યા=મલિન દ્રવ્યોના સંબંધથી થનારો આત્માનો પરિણામ, એ ‘વિશુદ્ધલેશ્યા.’
વિશુદ્ધલેશ્યા, કષાયોના ક્ષયથી અને ઉપશમથી એમ બે પ્રકારે થાય છે. અવિશુદ્ધલેશ્યા પણ રાગવિષયવાળી અને દ્વેષવિષયવાળી એમ બે પ્રકારની છે.
० तेस्-पद्म-शुदुललेश्याओं 'विशुद्धवेश्याओ' 'हेवाय छे.
१. लक्षणन्तु पञ्चाश्रवप्रमत्तत्वादिरेव इतरेषां भावकृष्णलेश्यासद्भावस्योपदर्शकत्वात्, यो हि यत्सद्भाव एव भवति स तस्य लक्षणं यथौष्ण्यमग्नेः । अस्या जघन्या स्थितिर्मुहूर्त्तार्धम्, अन्तर्मुहूर्त्ताधिकानि त्रयस्त्रिंशत्सागरोपमाणि स्थितिरुत्कृष्टा भवति । सप्तमनारकापेक्षयेयं बोध्या ॥
Loading... Page Navigation 1 ... 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814