Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૪૫
હાથી (સુંદર) ચાલે છે.
સાનિકા ૩-૩-૪૭ જણાવેલ મતે પ્રમાણે થશે.
વિવેચન
: साधु विक्रमते गजः
=
સ્વાર્થ વૃતિ વ્હિમ્ ? ત્તેન વિજ્રામતિ = હાથી વડે તે ચાલે છે. અહીં કર્તા પોતાના પગે ચાલતો નથી પણ હાથીના પગે ચાલે છે તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩-૧૦૦ થી પરસ્મૈપદ થયું છે. સાનિકા ૩-૩-૪૭ માં જણાવેલ ામતિ પ્રમાણે થશે.
✡ પાદવિક્ષેપ બે પ્રકારે છે. (૧) ક કૃત પાદવિક્ષેપ અને (૨) કરણ કૃત પાવિક્ષેપ. અહીં કર્તૃકૃત પાદવિક્ષેપ હોય ત્યારે આ સૂત્રથી આત્મનેપદ થાય છે.
✡
કર્તા અને કરણ બન્ને કારકો હોવા છતાં અહીં “ખ મુલ્યો: મુખ્ય ાર્યમ્' એ ન્યાયથી કર્તા કારક મુખ્ય હોવાથી કર્તામાં આત્મનેપદ થાય એમ કહ્યું.
પ્રોપાવરમે । રૂ-૩-૨
અર્થ:- પ્ર અને ૩પ ઉપસર્ગથી પર રહેલાં આરંભ અર્થમાં વર્તતાં ભ્ ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે.
વિવેચન : (૧) પ્રમતે મોરુમ્ = જમવાનો આરંભ કરે છે. (૨) ૩પ મતે મોઝુમ્ = જમવાનો આરંભ કરે છે.
અહીં પ્ર અને ૩પ ઉપસર્ગ છે તેથી આરંભ અર્થવાળા મ્ ધાતુથી આ સૂત્રથી આત્મનેપદ થયું છે. મતે ની સાનિકા ૩-૩-૪૭ માં કહ્યા પ્રમાણે થશે.
बहूनां क्रियाणाम् आद्यम् अनुष्ठानम् आदौ कर्तव्यम् आरम्भः उच्यते ઘણી ક્રિયાઓમાં પ્રથમ કરવા યોગ્ય ક્રિયા તેને આરંભ કહેવાય છે.
=
પ્રમતે - ૩પ મતે મોઝુમ્ = જમવાનો સ્વીકાર કરે છે. એવો અર્થ પણ થાય છે.
=
તે જાય છે. અહીં પ્ર
આરમ્ભ કૃતિ વિમ્ ? પ્રામતિ (યાતિ) ઉપસર્ગ પૂર્વક મ્ ધાતુ છે પણ આરંભ અર્થ નથી તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩-૧૦૦ થી પરમૈપદ થયું. પ્રામતિ ની સાધનિકા ૩-૩-૪૭ માં કહ્યા પ્રમાણે થશે.