Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૪૩ અહીં નવૃષ્ય: ૪-૪-૧પ થી પરમૈપદમાં થયો નથી. આત્મપદમાં તા. ૪-૪-૩ર થી રૂર્ થવાથી ઋત્વિતાસે રૂપ થશે. અહીં બીજા પુરુષ એકવચનનું ઉદાહરણ આપ્યું છે કારણ કે ત્રીજા પુરૂષ એકવચનનું ઉદાહરણ મૂકે તો પરસ્વૈપદ અને આત્મપદ બન્નેમાં પન્ના-ઋત્વિતા એમ સરખું જ રૂપ થાય છે. કારણ કે શું ધાતુ ગૌરિત્ હોવાથી ધૂણો... ૪-૪-૩૮ થી વિકલ્પ દ્ થાય છે. તેથી બીજા પુરૂષ એ.વ.નું ઉદાહરણ મૂક્યું છે.
- મોડનુપત્ રૂ-રૂ-૪૭ અર્થ - ઉપસર્ગ સિવાયના જ ધાતુથી કર્તામાં આત્મપદ વિકલ્પ થાય છે. વિવેચન : (૧) મતે = તે ચાલે છે. સાધનિકા ૩-૩-૩૫ માં જણાવેલ
પતે પ્રમાણે થશે.' (૨) શામતિ = તે ચાલે છે.
મૂ+તિ – તિર્ ત.. ૩-૩-૬ થી તિવ્ પ્રત્યય. ++fa - . ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. મતિ – મોરી.. ૪-૨-૧૦૯ થી ધાતુનો સ્વર દીધું. અનુપાતિ વિમ્ ? અનુમતિ = ક્રમે ક્રમે ચાલે છે. અહીં ઉપસર્ગવાળો મ્ ધાતુ હોવાથી આ સૂત્રથી આત્મપદ વિકલ્પ ન
થતાં શેષા.... ૩-૩-૧૦૦ થી પરસ્મપદ થયું છે. - વૃત્તિ-સતાવેને 1 રૂ-રૂ-૪૮ અર્થ વૃત્તિ: = અપ્રતિબન્ધ (અટકવું નહિ તે), સ = ઉત્સાહ અને
તાયનમ્ = ફીતતા વૃદ્ધિ) આ ત્રણ અર્થમાં વર્તતાં મ્ ધાતુથી - કર્તામાં આત્મપદ થાય છે. વિવેચનઃ (૧) રાત્રે મતે વૃદ્ધિ = શાસ્ત્રમાં આની બુદ્ધિ અટકતી
નથી. મિતે ની સાધનિકા ૩-૩-૪૭ માં કહ્યા પ્રમાણે થશે. અહીં - વૃત્તિ અર્થમાં મ્ ધાતુ છે. . (૨) મૂત્રાય = તે સૂત્રના અભ્યાસ માટે ઉત્સાહ રાખે છે. અહીં જ
અર્થમાં મ્ ધાતુ છે.