________________
વિરકત હોય છે અને ચારિત્ર નિર્માણ માટે તેઓ વિષય તથા કષાયને જિતવા માટે પ્રારંભથી જ પ્રયત્નશીલ હોય છે, એટલે પ્રાણાયામની પ્રક્રિયા વિના પણ મનને ઇકિયેના વિષયમાંથી ખેંચી લઈને સીધે પ્રત્યાહાર કરી શકે છે અને એ રીતે પિતાનું મન સત્રાર્થને ચિંતનમાં કે ધર્મધ્યાનમાં જેડી શકે છે. તે વિષે શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં કહે છે કે –
निःसंग संवृतस्वान्त : कूर्मवत् संवृतेन्द्रियः। यमी समत्वमापन्नो ध्यानतन्त्रे स्थिरीभवेत् ॥
પ્ર. ૩૦, . ૨ જેનું મન નિઃસંગ સંવૃત્ત થયું છે એટલે જેને પુગલને કેઈ સંગ ગમતો નથી કે વિષયમાં રાચવાનું પસંદ પડતું નથી તથા જેણે કાચબાની માફક પોતાની દકિને સંકેચ કર્યો છે. એવો મુનિ સમત્વ પ્રાપ્ત કરીને એટણે રાગદ્વેષથી રહિત થઈને ધ્યાન ક્રિયામાં સ્થિર થઈ શકે છે. ધારણ :
જેને શાસ્ત્રોએ ધ્યાનસિદ્ધિ માટે ધારણાને ઉપયોગી માની છે. તે માટે આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે –
चेयणमचेयणं वा वत्थु अवलंबिउ घण मनसा। झायइ सुअमत्थं वा दवियं तप्पजए वा वि ॥१४६६॥
ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી દઢ આલંબન લઈને સૂત્ર અને અર્થનું ધ્યાન ધરવું અથવા દ્રવ્ય અને તેના પર્યાયનું ચિંતન કરવું. અહિં ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી જે દઢ આલંબન લેવાનું કહ્યું છે તે ધારણા જ છે.
શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં કહ્યું છે કે નાભી, હૃદય, નાસિકાને અગ્રભાગ, કપાલ, આંખનાં ભવાં, તાળવું,