________________
૧૮૯
પ્રથમ કતિઓ રચવાનું માન મેળવી જાય છે. એટલું જ નહિ પણ તેમણે મરાઠી અને હિંદીને પણ પોતાની કતિઓથી ખૂબ સમૃદ્ધ કરી છે અને લેક સાહિત્યમાં પણ અનેરે ફાળો આપ્યો છે. એકલી ગૂજરાતી ભાષામાં જ તેમણે ૧૫૦૦ ઉપરાંત રાસોની રચના કરી છે કે જે ગૂજરાતી લોકસાહિત્યનું ઉદગમસ્થાન મનાય છે.
આ ગ્રંથોને સાચવવા માટે સ્થળે સ્થળે ભંડારો ઊભા કર, વામાં આવ્યા છે અને તેમાં વિશિષ્ટ પદ્ધતિને આશ્રય લેવામાં આવ્યો છે. જે આ ભંડારને બાદ કરીએ તે ભારતની જ્ઞાનલક્ષ્મી વરવી બની જાય અને તેના ગૌરવનો મોટો ભાગ હણુઈ જાય એમ કહેવામાં જરાપણ અત્યુકિત નથી.
આટલા વિષય વિવેચન સાથે જૈન ધર્મ પરિચયને આ બીજો ભાગ સમાપ્તિ પામે છે.
સમાસ