Book Title: Jain Ddharm Parichay Part 02
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Vanechandbhai Avichal Mehta

View full book text
Previous | Next

Page 188
________________ ૧૮૩ (૮) ગણિવિદ્યા-એમાં જ્યાતિષ સંબધી ઘણું વિવેચન કરેલુ છે. (૯) મહાપ્રત્યાખ્યાન-એમાં પ્રાયશ્રિતના ભિન્ન ભિન્ન સ્વરૂપોનું વર્ણન છે. (૧૦) વીર્સ્તવ-એમાં ભગવાન મહાવીર સંબધી કેટલીક હકીકતાનું વન છે. ૬ છેઃ સૂત્રો (૧) નિશીથ-એમાં સાધુઓના ધર્મ, દોષ, તથા પ્રાયશ્ચિત સંબંધી વિસ્તૃત વર્ણન છે. (૨) મહાનિશીથ-એમાં જુદી જુદી જાતના પાપા અને તેના પ્રાયશ્રિત સંબધી ખાસ વિધાન છે. (૩) વ્યવહાર–એમાં શાસનની વિધિ બતાવેલી છે. (૪) આચાર૪રા–એમાં આચારની વિધિ બતાવેલી છે. પ્રસિદ્ધ કલ્પસૂત્ર એને જ એક ભાગ છે. (૫) બૃહત્ પત્ર-એમાં સાધુ સાધ્વીઓએ કરવા યાગ્ય અનેકવિધ અનુષ્ઠાનાના સંગ્રહ છે. (૬) પંચ કલ્પ–એમાં પણ સાધુઓના આચારને લગતું કેટલુંક વિવેચન છે. ૨ સૂત્રો (૧) નદીસૂત્ર-એમાં પાંચ પ્રકારના જ્ઞાનનું વિસ્તૃત વણ્ન છે. (૨) અનુયાગકારસૂત્ર–એમાં સૂત્રાને અનુયાગ એટલે વ્યાખ્યા કરવાની રીતિ વગેરે સંબધમાં ઉપયેાગી માહિતી આપેલી છે.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196