Book Title: Jain Ddharm Parichay Part 02
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Vanechandbhai Avichal Mehta

View full book text
Previous | Next

Page 159
________________ ૧૪૬ ફરુ છું, તેની નિંદા કરું છું, તેની આપની સમક્ષ કબૂલાત કરે છું, અને એ અશુભ યોગમાં વહેંલા બહિરાભ ભાવને ત્યાગ આવું વંદન બે વાર થાય ત્યારે તે પૂર્ણ થવું કહેવાય છે. તેમાં કેટલાંક વિશિષ્ટ વિધિ ઉપરાંત દ્વાદશ આવર્તની ક્રિયા થાય છે. તે નીચે મુજબ અવગ્રહમાં આવવાની આજ્ઞા મળ્યા પછી સર્વ અશુભ વ્યાપારના ત્યાગ માટે નહિ એ શબ્દ બોલાય છે, અને આપના ચરણેને મારી કાયા વડે સ્પર્શ કરું છું, તેથી જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશે, એવો ભાવ દર્શાવવા માટે અહી વાર્ષિ વાિ શિરાજ એવા શબ્દો બેલાય છે. તે બેલતાં પહેલાં શિષ્ય ગોવિકાસને એટલે ઊભડક પગે ગુરૂની સામે બેસે છે, અને તેમને ચરણે હાથ અડાડી ૪ બહોળાઇ જાય-એ છ અક્ષરો સ્પષ્ટ સ્વરે જુદા જુદા બેલે છે, અને તે વખતે નીચે મુજબ ક્રિયા કરે છે. તેને આવતી કહેવાય છે; ૧ -રજોહરણને સ્પર્શ કરવો. ૨ -ત્યારપછી પિતાના લલાટને સ્પર્શ કરો. આનો અર્થ એ થાય છે કે ગુરૂ ચરણની સેવા અને માન્ય છે. તેને હું અતિ પવિત્ર ગણું છું. ૩ વર-ફરી રજોહરણને સ્પર્શ કરે. ૪ ચં-ફરી લલાટને સ્પર્શ કરે, ૫ -ફરી રજોહરણને સ્પર્શ કરો. ૬ ૨-ફરી લલાટને સ્પર્શ કરે. ૪ ગુરૂ વિદ્યમાન ન હોય તે પિતાનું રજોહરણ આગળ મૂકી તેમાં ગુરૂ ચરણની સ્થાપના કરે છે. પછી તે પર પિતાની મુહ પત્તી મૂકી ક્રિયા કરે છે.

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196