Book Title: Jain Ddharm Parichay Part 02
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Vanechandbhai Avichal Mehta

View full book text
Previous | Next

Page 141
________________ પ્રકરણ દશમું જિનભકિત જીવનમાં પ્રગતિ કરવી હોય, વિકાસ સાધો હોય કે અબ્યુદયની પ્રાપ્તિ કરવી હોય તો જેમણે પોતાના જીવનમાં અદ્ ભૂત પ્રગતિ કરી છે, અપૂર્વ વિકાસ સાથે છે. કે અનુપમ અભ્ય દયની પ્રાપ્તિ કરી છે, એવા ઉત્તમ મહાપુરૂષોને આદર્શ નજર સમક્ષ રાખવો જોઈએ, અને તેનું સતત સ્મરણ રહ્યા કરે તે માટે તેમની અત્યંત બહુમાન પૂર્વક બને તેટલી આરાધના, ઉપાસના, સેવા કે ભક્તિ કરવી જોઈએ. મહાપુરૂષ કોને કહેવા?” તેને ઉત્તર જુદા જુદા પુરૂષો જુદી જુદી રીતે આપશે. કઈ રણક્ષેત્રમાં અપૂર્વ વીરતા બતાવનારને મહાપુરૂષ કહેશે, તે કઈ અનેક શાસ્ત્રોને સારી રીતે જાણનારા વિદ્વાનને મહાપુરૂષ કહેશે અને કોઈ સમાજની સુંદર સેવા કરનારને મહાપુરૂષ કહેશે. પરંતુ જૈન મહર્ષિઓને મત એ છે કે રણમાં દશ લાખ યુદ્ધાઓ સાથે યુદ્ધ કરીને જય મેળવો સહેલો છે, પણ પોતાના આત્માને જિત અધરે છે. સેંકડ સહસ્ત્ર ગ્રંથેનું અધ્યયન કરીને તેને સાર મગજમાં ભરવો સહેલો છે, પણ ભણેલાને જીવનમાં ઉતારવું અઘરું છે. તેમજ સમાજની વિવિધ પ્રકારે સેવા કરવી સહેલી છે, ૫ગુ પોતાના સર્વ દે જિલીને પવિત્ર જીવન ગાળવું ઘણું અઘરું છે. તેથી જે પુરુષ આત્માને જય કરે છે એટલે સ્પર્શ, રસ. ગંધ, વર્ણ અને શબ્દ જનિત સુખમાં જરાયે લલચાતું નથી; જે પુરૂષ જાણેલું જીવનમાં ઉતારે

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196