________________
૧૨૯
એટલે સિંતિ માર્ગે ચાલીને અપ્રમત્ત દશામાં રહે છે; અને સવ`દોષ તિને પવિત્ર જીવન ગાળે છે. એટલે ક્રોધ, માન, માયા, અને લેલા સથા મુત થઇ વીતરાગ બને છે, તે જ અને કેવળ જ્ઞાન વધુ સર્વ પદાર્થોના સર્વ ભાવ જાણે છે, તે જ સાચા મહાન્ પુરૂષ છે. ’
66
ઉપર ઉત્તમ મહાપુરૂષો એવા શબ્દ આવ્યા છે, એટલે તને! પણ્ ખુલાસા કરીએ. જ્ઞાની મહાપુરૂષામાં પણ કજ્યની અપેક્ષાએ બે એક સામાન્ય કવલી અને બીજા તીર્થંકર. તેમાં ગણાય છે. કારણ કે તે અપૂર્વ ધ દેશના વડે વાળે છે, તેમને એક ધર્મસંધ રચે છે, અને તે એવી યાજના પણ કરે છે.
,,
પ્રયોગ કરવામાં
વીતરાગ કેવળ
ભાગ પડે છે :
તી કરી. ઉત્તમ લોકાને સન્માર્ગે વ્યવસ્થિત ચાલે
તાત્પ કે અહીંં ઉત્તમ મહાપુરુષોથી તીર્થંકર, અત્ કે જિન સમજવાના છે, અને આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અન્યુદય નિમિત્તે તેમનું જીવન નજર સમક્ષ રાખી તેમની બહુમાનપૂર્વીક બને તેટલી આરાધના, ઉપાસના, સેવા કે ભકિત કરવાની છે. અહીં કાઈ એવા પ્રશ્ન કરે કે “ આધ્યાત્મિક પ્રગતિ, વિક્રાસ * અભ્યુદય તા સ્વબળથી જ સાધી શકાય છે, તેમાં જિનભકત કરવાની જરૂર શું ? ‘એને ઉત્તર એ છે કે કાઈપણ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત એ ખને કારણેાની વિદ્યમાનતા હાય છે. જેમકે ઘડાની ઉત્પત્તિમાં માટી એ ઉષ.દાન કારણ છે. અને ચાકડા, દંડ તથા કુંભાર એ નિમિત કારણ છે. કુંડલની નિષ્પતિમાં સુવણૅ એ ઉપાદાનકારણ છે, અને સગડી, એર, હથેાડે! તથા સુવર્ણકાર એ નિમિત કારણ છે. તેજ રીતે આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અભ્યુદય રૂપ કાની નિષ્પત્તિમાં સ્વબળ ૐ આત્મા એ ઉપાદાન કારણ છે. અને જિન ભકિત એ નિમિત્ત