Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપર તેરમા એજનના બે ભાગથી વધારે શર્કરામભા પૃથ્વીમાં લોકાન્તને અપાન્તરાલ યાજનના બે ભાગ સાથે બાર જનને થાય છે. ૨, એજ પ્રમાણે વાલકાપ્રભા પૃથ્વી બધી દિશા વિદિશાઓમાં કાન્તને અપાન્તરાલ ત્રીજા ભાગ સહિત અર્થાત્ પૂર્વોક્ત તેરમાં જનના બે ભાગ બાર એજનમાં મેળ વવાથી ત્રીજા ભાગ સહિત તેર જન થઈ જાય છે. ૩, એજ પ્રમાણે પંક પ્રભા પૃથ્વીમાં પૂરા ચૌદ એજનને અપાતરાલ થઈ જાય છે. ૪. ધમપ્રભા પૃથ્વીમાં ત્રીજા ભાગથી ન્યૂન પંદર એજનને અપાતરાલ થઈ જાય છે. ૫, તમપ્રભા પૃથ્વમાં ત્રીજા ભાગ સહિત પંદર ાજનને થઈ જાય છે. ૬, અને અધઃ સપ્તમી પૃથ્વીમાં જઈને તે કાન્તને અપાતરાલ પૂરા સોળ એજનને થઈ જાય છે.
હવે આ ઉપરોક્ત કથનને જ સૂત્રકાર વિશેષ સ્પષ્ટતાથી કહે છે, “સરzમાણ બં” ઈત્યાદિ
____ 'सक्करप्पभाएणं भते पुढवीए पुरथिमिल्लाओ चरिमताओ केवइए आबाहाए ઢોને ઘomત્તે’ હે ભગવન શર્કરપ્રભા પૃથ્વીના પૂર્વદિભાગવત ચરમાંથી કેટલે દૂર લોકને અંત કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “તિમાપૂર્દિ તેનોનેહિં અવાધાર ઢોતે ઘon” હે ગૌતમ ! ત્રીજાભાગથી કમ તેર થોજન દર બે ભાગ સહિત બાર યોજન દૂર લેકને અંત કહેલ છે. “g
રિત્તિ વિ” શર્કરપ્રભા પૃથ્વીની પૂર્વ દિશામાં જેટલું આ અંતર કહ્યું છે. એટલુંજ અંતર શર્કરપ્રભા પૃથ્વીની દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં અને ઉત્તરદિશામાં તથા વિદિશાઓમાં પણ સમજવું.
વાસુvમાણ પુત્રવીણ પુરિથમિજાગો પુછા, હે ભગવદ્ વાલુકાપ્રભાની પૂર્વ દિશામાં આવેલા ચરમાન્તથી કેટલે દૂર લેકને અંત કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! રિમાહિં તે હિં નોëિ વાયા હોય તે goળ હે ગૌતમ ! વાલુકાપ્રભાની પૂર્વ દિશામાં આવેલા ચરમાંતથી ત્રીજા ભાગ સહિત તેર જન પછી લેકનો અંત કહેલ છે. “ga ટ્રિસિંવિ’ આજ પ્રમાણેનું અંતર વાલુકાપ્રભા પૃથ્વીની દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં છે તેમ સમજવું.
g રવાાિં વહુ વિ હિતાયુ પુરિઝવવાલુકાપ્રભા પૃથ્વીની ચારે દિશાઓમાં અલકના વ્યવધાનના સંબંધમાં જે પ્રમાણે આ પ્રશ્ન કર્યો છે. એજ પ્રમાણેને પ્રશ્ન બાકીની પૃથ્વીની ચારે દિશાઓમાં અલેકના વ્યવ. ધાનના સંબંધમાં કરી લેવું જોઈએ.
પંકપ્રભા અને તમસ્તમાં પ્રભાની ચારે દિશાઓના સંબંધમાં એજ પ્રમાણેને પ્રશ્ન કર જોઈએ. એજ પ્રશ્નને લઈને ભગવદ્ પંકપ્રભા
જીવાભિગમસૂત્ર
૧૮