Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વતીજ નથી. મંળવળવિવારની સુન્ન અચ્છાઓ' તે એવી પ્રતીત આા? સમુળ્વ ર્' હે ગૌતમ ! તે સરસ આહાર કરે છે, તેથી તેઓને થાય છે કે જાણે નંદન વનમાં ફરવાવાળી અપ્સરાએ જ હોય, તેથી તેઓ અલ્ઝેન વેવ્ઝનિના' આશ્ચયથી પ્રેક્ષણીય જોવાલાયક હેાય છે, અર્થાત્ તે ને જેએ દેખે છે, તેમને એજ આશ્ચય થાય છે કે તેઓ મનુષ્ય ક્રિયા છે ? કે અપ્સરાએ છે? ‘વાસાચાઓ, વિશિન્નાઓ- અમિહનાઓ, દવાઓ' તેઓ પ્રાસાદીય હાય છે. દર્શનીય હોય છે. અભિરૂપ હાય છે. પ્રતિરૂપ હોય છે. આ પટ્ટાના અથ પહેલાં આપવામાં આવી ગયેલ છે.
ઉસળ મતે ! મનુÍળ દેનારુલ ગદ્દારટ્ટે સમુવારૂ' હે ભગવન્ આ મનુષ્ય સ્ત્રિયાને આહારની ઇચ્છા કેટલા કાળ પછી થાય છે ? અર્થાત્ એકવાર આહાર કરી લીધા પછી ફરીથી આહાર કરવાની ઇચ્છા તેઓને કયારે થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા! અસ્થમત્તલ એક વખત આહાર કર્યાં પછીના ખીજે દિવસે આહાર કરવાની ઇચ્છા થતી નથી. ત્રીજે દિવસે આહાર કરે છે. તેમને ક્ષુધાવેદનીયના ઉદયના અભાવથીજ તેમાં એક દિવસનુ' અભક્તપણુ-આહારની અનિચ્છા રહે છે. આ અભક્ત પણું તેઓના કર્મોની નિરાના કારણભૂત હેતું નથી. કેમકે આ તપ રૂપ હતું નથી, કર્માની નિરાતેા તપઃ સાધ્ય હોય છે. છતાં પણ તેને અભક્તા તાના સાધથી ચતુર્થ ભક્ત શબ્દથી કહેવામાં આવેલ છે. !! સૂ. ૩૮ ।
એકોરુકદ્દીપસ્થ જીવો કે આહાર આદિ કા નિરુપણ
‘તે ન મંતે ! મનુવા જિમાદાર માદત્તિ' ઇત્યાદિ
ટીકા- હે ભગવન્ એકારૂકદ્વીપના મનુષ્ય કેવા આહારકરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા! પુઢવિ પુજ્જાદ્વારા તે મનુચગળા પત્તા સમળાલો' હે શ્રમણ આયુષ્યમન ગૌતમ ! એકેક દ્વીપના મનુષ્યા પૃથ્વી, પુષ્પ, અને કલાના આહાર કરે છે. ‘લીલે નં અંતે ! પુઢવી સિદ્ આશાન્ વળત્તે' હે ભગવન એ પૃથ્વીને કેવે! આસ્વાદ-રસ કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોચમા ! છે નટ્ટા નામણ ગુજેવા, સંડેવા, સજાવા, મળટિયાવા, મિસ રેડ્યા, પqસમાંચવા, પુણ્વ ઉત્તરાવા, સમુતરાવા,
જોનિયાડ્યા, વિનયાા, મહાવિજ્ઞચાડ્યા હે ગૌતમ ! ગાળના જેવા સ્વાદ હાય છે, ખાંડના જેવા સ્વાદ હેાય છે, સાકરના સ્વાદ જેવા હોય છે, મિસરીના સ્વાદ જેવા હાય છે. કમલકંદને સ્વાદ જેવા હાય છે, ૫૫૮ મેાદકના જેવા સ્વાદ હાય છે‘વુડોસ' પુષ્પ વિશેષથી બનાવેલ સાકરના સ્વાદ જેવા હોય છે, પદ્મોત્તર
જીવાભિગમસૂત્ર
૧૮૮