Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આભાષિક દ્વીપ કા નિરુપણ
ફ્ળિ અંતે ! નિરાળો માનનિયમનુજ્ઞાળ'' ઇત્યાદિ ટીકા – હે ભગવન્ દક્ષિણ દિશાના આભાષિક મનુષ્યને આભાષિક નામના દ્વીપ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમા ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स बासहरपव्वयस्स दाहिणપુરસ્થિમિચ્છાનો ચારમંતગો' હે ગૌતમ ! આ જ બૂઢીપમાં મ દર પર્વતની દક્ષિણ દિશામાં ક્ષુદ્રહિમવંત નામના સુંદર પંત છે. તેના દક્ષિણ પૌરત્યે અગ્નિ ખૂણાના ચરમાન્તથી ‘જવનસમુદ્દે તિમ્નિ ઝોયળનચાર્` બોળાદિત્તા' લવણુ સમુદ્રમાં ત્રણસેા ચેાજન જાય ત્યારે ‘સ્થળ મારિયમનુસાળ' આમાલિય ટીમે ગામ રીને રળત્તે એજ સ્થાનપર આભાષિક મનુષ્યના આભાષિક નામના દ્વીપ છે. ‘ઢેલ' ના જોય ને નિવલેસ સજ્જ...' આ દ્વીપના સંબંધમાં તેમજ ત્યાંના મનુષ્યાના સંબંધમાં બાકીનું તમામ કથન એકેરૂક દ્વીપનાં પ્રકરણમા જે પ્રમાણે કહેવામાં આવેલ છે એજ પ્રમાણે સમજી લેવુ જોઇએ ‘હિળ મ’તે ! વૃત્તિનિષ્ઠાન વૈલાજિય વેલાળિય મજુસ્સાનું પુચ્છા' હે ભગવન્ ! દક્ષિણ દિશાના વૈશાલિક અને વૈષાણિક મનુષ્યેાના વૈશાલિક અને વૈષાણિક નામના દ્વીપા કયાં આવેલ છે
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જોવમા ! અંવૃદ્દીને दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स वासहरपच्वयस्स दाहिण पच्चत्थिमिल्लाओ चरिमताओ लवणसमुदं तिन्निजोयण सयाई सेस जहा एगोरुय મનુŘાળ'' હે ગૌતમ ! આ જબુદ્વીપમાં સુમેરૂ પર્વતની દક્ષિણ દિશા તરફ રહેલા ક્ષુદ્રહિમવ'ત પતના દક્ષિણ, પશ્ચિમ નૈઋત્ય ખૂણાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રસે ચેાજન જવાથી ખરેખર એજ સ્થાનપર દક્ષિણ દિશાના વૈષાણિક અને વૈશાલિક મનુષ્યાના વૈષાણિક અને વૈશાલિક નામના દ્વીપેા છે. એટલે કે વૈશાલિક મનુષ્યાના વૈશાલિક દ્વીપ અને વૈષાણિક મનુષ્યાનો વૈષાણિક દ્વીપ છે. આ સંબંધમાં બાકીનું તમામ કથન એક દ્વીપના કથન પ્રમાણેનુંજ કહેલ છે.
E
‘ફિળ મંતે ! ટ્રાફિનિહાળું નનોહિયમનુHાળ પુષ્કા' હે ભગવન દક્ષિણ દિશાના નાંગેાલિક મનુષ્યાના નાંગેાલિક દ્વીપ કયાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોચમા ! પૂરીને પીવે मंदस्स पव्वयस्स उत्तरपच्चत्थिमिल्लाओ चरिमंताओ लवणसमुदं तिष्णि जोयનસચાર' સેલ' ના શોષયમનુસ્તાન' હે ગૌતમ ! ઉત્તર પશ્ચિમ આ જ ખૂ દ્વીપના મંદર પર્વતની દક્ષિણ દિશામાં આવેલ ક્ષુદ્રહિમવંત પર્યંતના વાયવ્ય ખૂણાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રણસેા ચાજન જવાથી ખરેખર એજ સ્થાન પર દક્ષિણ દિશાના નાંગલિક મનુષ્યેાના નાંગેાલિક નામના દ્વીપ આવેલ છે. આ દ્વીપ અને દ્વીપમાં રહેલા મનુષ્યેાના સંબંધમાં બીજુ તમામ બાકીનુ કથન એકાક દ્વીપના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે જાણી લેવુ' જોઈએ, ॥ સુ; ૪૩ ૫
જીવાભિગમસૂત્ર
૨૦૬