Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તીર્થંકરોનુ કહેવુ છે. ‘તે ન’ વિમાળા અદ્ધ નિરુસંટાળસંઠિયા વં નહીં દાળપને जाव चं दिमसूरियाय तत्थ णं जोइसिंदा जोइसियरयाणा परिवसंति महिड्डढिया જ્ઞાન વિ`ત્તિ' તે વિમાના અર્ધા કરેલ કાંઠાના આકારના છે. ‘ä ના ટાળ પ' આ સબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીંયા પણ સમજી લેવું. તે વણ ન કયાં સુધીનુ અહિયાં કહેવું જોઇએ એ માટે ‘નાવ’ ઇત્યાદિ સૂત્રપાઠથી કહેલ છે. યાવાપદથી અમુય ક્રુત્તિય વૃત્તિયા ' ઇત્યાદિ વિમાનાવાસેતુ' વન અહીયાં કરી લેવુ જોઇએ. એ વિમાનાવાસેામાં બૃહસ્પતિથી લઈને અંગારક પન્તના ગ્રહા, અઠયાવીસ નક્ષત્ર અને તારાઓ નિવાસ કરે છે. તે બધાનું વન અહિયાં કરી લેવુ જોઇએ. તે ગ્રહ, નક્ષત્ર, તારા ગણ પાત પેાતાના વિમાનાવાસે તથા સામાનિક દેવાથી લઈને આત્મરક્ષક દેવ સુધીના તથા પાત પાતાની અગ્રમહિષિયાનુ એવ એવા ઘણા દેવ અને દેવિયા પર અધિ
પતિ પણું કરતા થકા અને ભેગ ઉભુંગાને ભાગવતા થકા રહે છે. અહીંયાં આ તમામ વર્ણન સમજી લેવું, ‘અંતિમસૂરિચય તત્ત્વ ળ' ઇત્યાદિ ત્યાં ચંદ્ર અને સૂર્ય એ એ પેાત પેાતાના ક્ષેત્રના જ્યાતિષ્ઠાના ઇદ્ર જયાતિષ્ઠરાજ રહે છે. અહીયાં ‘જ્ઞાત્ર વિદ્યુતિ' આ પાઠ પન્ત આ કથન પર્યન્ત કહી લેવું. અર્થાત્ તે કયાં રહે છે ? તેનુ વર્ણન ‘મહિઢિયા' મહષિક માટી ઋદ્ધિવાળા છે, ઈત્યાદિ વન અહીયાં સમજી લેવુ.
હવે પેાતાના વિમાનાવાસ અને પરિવારભૂત દેવ દેવિયા પર અધિપતિ પણું કરતા થકા અને ભાગ ઉપભાગાને ભાગવતા થકા સૂર્યની પરિષદાનું વર્ણન કરવામાં આવે છે. ‘સૂક્ષ્મ ળ અંતે !' ઇત્યાદિ ‘સૂક્ષ્મ ળ મતે ! નોર્નિયુમ્ન નોડ્સરછળો વૃતિ પરિણામો વળત્તાગો' હે ભગવન્ યાતિષેન્દ્ર જયાતિષરાજ સૂની કેટલી પરિષદાએ કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયના ! સિગ્નિ પરિવાઞો પળસામો' હે ગૌતમ ! જ્યાતિષેન્દ્ર જ્યાતિષ રાજ સૂર્યની ત્રણ પરિષદાએ કહેલ છે. ‘ત' ના’તે આ પ્રમાણે છે. ‘તુંવા, તુડિયા, વેમ્પા’ તુમ્બા, ત્રુટિતા અને પ્રેત્યા તેમાં મિંતરિયા સુવા, મમિયા સુઢિયા વાદિરિયા પપ્પા' તેમાં તુબા પિરષદાને આભ્યંતર પરિષદા કહેલ છે. ત્રુટિતા નામની પરિષદાને મધ્યમિકા પરિષદા કહી છે. અને પ્રેત્યા નામની પરિષદાને ખાદ્યા પરિષદા કહેલ છે. લેસ ના જાજમ પરિમાળ ઉિર્ફ વિ' જે પ્રમાણે કાળની સભાના દેવા અને દૈવિયાનું પરિમાણ, સંખ્યા અને તેઓની સ્થિતિનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીયાં પણ સમજી લેવું. ડ્રો ના વમરસ' ચમરના પ્રકરણમાં આ સભાએના નામે હાવાના સંબંધમાં કારણેા બતાવેલ છે, એજ પ્રમાણેનુ' તમામ કથન અહીયાં પણ કહી લેવુ.... ચંÇ વિષૅ ચેવ' સૂર્યના સંબંધમાં પરિષદા વિગેરેનું જે પ્રમાણેનુ' કથન ત્યાં કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ કથન અહીંયાં ચંદ્રના સંબંધમાં પણ કરી લેવુ' જોઇએ. !! સૂ, ૧૦ ॥
જીવાભિગમસૂત્ર
૨૩૫