Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વર' સંગ્રામરના કે જ્યારે તે “યંજસિવા અંતેપુજંલિવા રમતિ મળ ટ્રિમરહૃત્તિ” રાજાંગણમાં, અંતઃપુરમાં રણવાસમાં, ૨મ્યમણિકુટિમતળમાં એટલેકે-મણિ બંદ્ધ ભૂમિમાં “મિત્રવાં'મિરર મિટિંગમા’ વારંવાર વેગથી ચાલતા હોય તે નિટ્રિક્સમાજરત્ત’ વારંવાર વેગથી પાછા ફરતા હોય અર્થાત્ આવતા જતા હોય તે સમય જે “ગોરા મguળા વામાળિદવુત્તિ જરા સદ્યત્ત સમંત સદા સમિતિનંતિ ઉદાર મનેજ્ઞ, તથા કર્ણ અને મનને તૃપ્ત કરવાવાળા બધી તરફથી શબ્દ નીકળે છે, “મહાકરિયા તે હે ભગવન એવાજ સંદર શબ્દ એ મણિ અને તૃણોમાંથી નીકળે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! બે ટુરે ન હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. પ્રભુશ્રીનો આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને વિનયપૂર્વક ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવદ્ જે ઉપર જણાવ્યા પ્રમાણેના રથના શબ્દ જે તેને શબ્દ નથી તે શુ આગળ કહેવામાં આવનારી વિણાને જે શબ્દ હોય છે. તે શબ્દ એ તૃણ મણિયને હોય છે ? એ પ્રશ્ન ઉપસ્થિત કરતાં શ્રીગૌતમસ્વામી કહે છે કે “સે નાળામg
કાઝિયાણ વીજાણ ૩ત્તામંવાદિયા' હે ભગવન વૈતાલિકી અર્થાત્ તાલવગરની અર્થાત સવારે અથવા સાંજના સમયે સાંભળનારા લોકોની સન્મુખ જે વીણું વગાડવા માટે ઉપસ્થિત કરવામાં આવે છે. તે મંગલ પાઠિકાવીણ તાલના અભાવમાં પણ વગાડય છે. તેથી વિતાલમાં વગાડવાના કારણે એ વીણાનું નામ વૈતાલિકી વીણા કહેવામાં આવે છે એ વૈતાલિકી વણા
જ્યારે ઉત્તર મંદા નામની મૂછનાથી ગાંધાર સ્વરની અંતર્ગત સાતમી મૂછનાથી યુકત હોય છે, ત્યારે તેને ઉત્તર મંદાર મૂર્શિતા કહેવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે ગાંધાર સ્વરની સાત મૂચ્છનાઓ હોય છે. જેમકે ___'नदीय खुट्टिमा पूरिमाय, चोत्थिय सुद्धगधारा ।
ઉત્તરાષાસાવિ ચ દ વ સ વંચમીનુચ્છા' ૧ છે નદી, ક્ષુદ્રા, પૂર્ણ શુદ્ધ ગાંધારા ઉત્તર ગાંધારા સૂત્તર આયામા અને મંદા આ સાત મૂચ્છનાઓ છે. આ મૂચ્છનાઓ એ કારણ થી સાર્થક છે કે એ ગાનારાઓને અને સાંભળવાવાળાને બીજા બીજા સ્વરેથી વિશિષ્ટ થઈને મૂર્ણતના જેવા બનાવી દે છે. તેજ કહ્યું છે કે
अन्नन्नसरविसेस उपायंतस्स मुच्छणा भणिया । कत्तावि मुच्छिओ इव कुणए मच्छेव सेवेति ।। १ ।।
જીવાભિગમસૂત્ર
૨૬૨