Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 271
________________ पूछे छे , 'तेसि णं भंते ! तणाणं मणीणय पुव्वावरदाहिणउत्तरागतेहि વા િહે ભગવન એ તૃણે અને મણિને સ્પર્શ પૂર્વ, પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર દિશાએથી આવવાવાળા પવનથી “મંાથે મંતાયે ઘરૂપાળું ઘેરા #વિચા' મંદ મંદ પણ થી કપાવવામાં આવે છે, વિશેષરૂપથી કંપિત કર વામાં આવે છે, વારંવાર કંપિત કરવામાં આવે છે. “afમથાળું નાઝિયાળ વિશાળ ઘ િક્ષોભિત કરવામાં આવે છે. હલાવવામાં આવે છે, સ્પંદિત કરવામાં આવે છે. પરસ્પર સંઘર્ષવાળા કરવામાં આવે છે. વરિયાળું” ઉદરિત કરવામાં આવે છે, બલાત્ પ્રેરિત કરવામાં આવે છે. તે વખતે તેનો શબ્દ “જિલg આગળ કહેવામાં આવનાર શિબિકા વિગેરે વસ્તુઓના શબ્દ જે શદ તેને હોય છે જેમકે “ જ્ઞાળામાં વિયાત્રા આગળના એ પુરૂષો દ્વારા પિતા પોતાના ખંભા ઉપર ઉઠાવવામાં આવે ત્યારે જેવો શબ્દ શિબિકા અર્થાતુ પાલખીની નાની નાની સુવર્ણ નિમિત ઘંટડિયેના હાલવાથી થાય છે, અને એજ રીતે પાલખીના આકારથી કંઇક મેટિ તથા અંદર બેઠેલા પુરૂને પિતાપિતાના પ્રમાણાનુરૂપ અવકાશ-જગ્યા આપવાવાળી સ્પંદમાનિકાની નાની નાની સુવર્ણની બનાવેલી ઘંટડિયેના હલવાથી જે શબ્દ નીકળે છે, એજ રીતને શબ્દ એ તૃણ અને મણિયાને પવનથી હલાવવામાં આવે ત્યારે નીકળે છે? એજ પ્રમાણે “છત્તરસ ન કરત સદંતરણ સત્તરવરર’ જે છત્ર યુક્ત હોય, ધજાથી યુક્ત હોય, બન્ને બાજુએ લટકાવવામાં આવેલ પ્રમાણે પેત સુંદર–ઘંટથી યુક્ત હોય “Hiી ઘોરણ નંદિઘોષ બાર તેરેના અવાજ વાળી હોય ‘āિrafમઝાસ્ટરંતપરિવિવાર નાની નાની ઘંટડિયેથી યુક્ત સુવર્ણની માળાઓ દ્વારા જે બધી તરફથી વ્યાસ હોય છે. “માયત્તપિત્તલિજિરિળિસાનિનુત્તાચાર” તથા હિમવંત પર્વતના તિનિશ વૃક્ષના લાકડાથી કે જે ચિત્રવિચિત્ર મનેહારિ એવા સુંદર ચિત્રોથી યુક્ત અને સોનાના તારથી મઢેલા હોય “પુપિઝિદ્વારકંદર ઘTR' જેના પૈડામાં આરાઓ ઘણી જ મજબૂતાઈથી સારી રીતે લાગેલા હોય તથા જેની ધુરા- ધરી ઘણુજ મજબૂત હોય ત્યારસુથમિનંત કામ પૈડાની ધાર જમીનમાં ઘસાવાથી ઘસાઈ ન જાય તથા પૈડાના લાકડા એક બીજાથી જુદા ન પડી જાય એ હેતુથી જેના પર લોખંડની પાટી ચડાવ વામાં આવી હોય “મારૂowાવતુરાસુસંયુત્તસ' આકીર્ણ ગુણોથી વ્યાપ્ત એવા ઉત્તમ જાતીના ઘોડાઓ જેમાં સારી રીતે જોતરવામાં આવેલા હોય, “કુસાર છે સહ કુivramચિરણ અશ્વ સંચાલનના કાર્યમાં ચતુર પુરૂષમાં જે અતિ ચતુર હોય એવા સારથિથી જે યુકત હોય, ‘પરસવીરતા પરિમતિ સ' જેમાં દરેકમાં સો સો બાણે હોય એવા બત્રીસ ભાથાઓથી યુક્ત હોય “વવવવહિંસર બતર સહિત મુગુટો જેના હોય “સાપસરદ. મરિયરૂ’ ધનુષ સહિત બાણે જેમાં ભરેલા હોય, તથા કુંત-ભાલા વિગેરે પ્રહર અને કવચ ખેટક વિગેરે આયુધથી જે પરિપૂર્ણ હોય, ‘નાગઢ સTH' તથા યોદ્ધાઓના યુદ્ધ માટે જેને સજાવવામાં આવ્યા હોય, એવા જીવાભિગમસૂત્ર ૨૬૧

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278