Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મણિને એ સફેદ વર્ણ “gો રૂતરા નાવ લઇi quત્તે’ આ ઉપર કહેવામાં આવેલ અંક વિગેરેની સ્વંતતાથી પણ વધારે ઈષ્ટ વધારે પ્રિય વધારે કાંત વધારે મનેણ અને વધારે મનેડમ કહેવામાં આવેલ છે.
આ રીતે વનખંડની અંદર આવેલ તૃણે અને મણિના વર્ણનું સ્વરૂપ બતાવીને હવે સૂત્રકાર ગંધના સ્વરૂપનું વર્ણન કરે છે. આ વિષયમાં શ્રી ગૌતમસ્વામી શ્રીમહાવીર પ્રભુને પૂછે છે કે તેહિ ળે અંતે ! તનાવ મળીબાર રિક્ષણ છે goળશે હે ભગવન ત્યાંના તૃણ અને મણિનો ગંધ કે હોય છે ? શું નીચે કહેવામાં આવેલ કેષ્ટપુટ વિગેરે વસ્તુઓને ગંધ જેવો હોય છે, તેવો એને ગંધ હોય છે ? ગરા નામg pપુટાળવા' જેવી ગંધ-વાસ કષ્ટપુટ નામના ગધ દ્રવ્યની હેય છે. “પત્તysળવા' જેવી ગંધ પત્રપુટોના મર્દન કરવાથી ઉત્પન્ન થયેલ પરિમલના પુટોની હોય છે. “વોયાપુEાળવા’ જેવી ગંધ ચોયગ નામના ગંધ દ્રવ્યની હોય છે, “તારપુકાળવા' તગર પુટેની જેવી ગંધ હોય છે “gીકાળવા’ ઈલાઈચીના પુટેની જેવી રમણીય ગંધ હોય છે. “ચંદ્રપુકાળવા’ ચંદનને પુટેની જેવી ગંધ હોય છે “મપુકાળવા” કુકુમના પટની જેવી ગંધ હોય છે. “રીર પુEાવા” ખસના પુટેની જેવી ગંધ હોય છે. “પપુEાળવા’ ચંપાના પટની જેવી ગંધ હોય છે. “મરચEાળવા’ મરવાના પુટેની જેવી ગંધ હોય છે. “મનપુરાવા' જેવી ગંધ દમનકના પુટેની હોય છે. “જ્ઞાતિ પુEળવા’ ચમેલીના પુષ્પ પુટેની જેવી ગંધ હોય છે “કૂત્રિાપુકાળવા’ જઈના પપોની જેવી ગંધ હોય છે, “મરિય પુકાળવા’ મલિકા-મોગરાના પુષ્પ પુટાની જેવી ગંધ હોય છે, “વમરિય પુEાગવા’ નવ મલિકાના પુષ્પ પુની જેવી ગંધ હોય છે. “વાસંતિ પુણાળવા’ વાસંતિ લતાના પુષ્પ પુટે ની જેવી ગંધ હોય છે. ચણપુકાના કેવડાના પુટોની જેવી ગંધ હોય છે
પૂરપુકાળવા’ કપૂરના પુટેની જેવી ગંધ હોય છે, આ બધાજ પુરોની ગંધ અgવાજંલિ' જ્યારે અનુકૂળ વાયુ વાત હોય અર્થાત્ વાસ લેનાર પુરૂષ જે તરફ બેઠે હોય એ તરફની હવા ચાલી રહી હોય અને આ સઘળા ગંધ પુરો “દિમનમાળા ળિદિમ જમાનાના રેનમાળાનવ” એ સમયે ઉઘાડવામાં આવેલ હોય તે લંઘપુટોને અતિશય પણાથી તેડવામાં આવતા હોય ખાડણિયા વિગેરેમાં ખાંડવામાં આવતા હોય “સંવરમાળrળવા’ નાના નાના તેના ટુકડા કરાતા હોય હૃતિક વિજ્ઞમાાળવા’ તેને ઉપર ઉડાડવામાં આવતા હોય
જીવાભિગમસૂત્ર
૨૫૯