Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ્રહણ કરવામાં આવનારા સ્વરથી યુકત પદસ’ચાર વાળા ગેયને પુરૂ' શ્રોતાઆને જેનાથી આનંદ ઉપજે એવા સુરતિવાળા ગેયને મુળત્તિ' સુમતિવાળા અ ંગાના સુંદર ઝુકાવવાળા ગેયને ‘વરાહ' વિશિષ્ટ સુદર રૂપવાળા ગેયને ‘વિં શેય વશીયાળ' દિવ્ય એવા ગાનને ગાવાવાળા એ પૂર્વકત કિન્નર વિગેરે દેવે મુખથી જે શબ્દ નીકળે છે, અને એ જેવા મનેહર હાય છે. તે શું ? ‘મવેચાવે સિયા' હે ભગવન્એ રીતની મધુરત એ તૃણા અને મણિયે માંથી નીકળનાર શબ્દોના હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોયમાં ! ત્રમૂસિયા' હે ગૌતમ એ પૂર્ણાંકત પ્રકારના ગેય વિગેરેમાંથી નીકળતા શબ્દો જેવા શબ્દો એ તૃણુ અને મણિયાના હૈાય છે. અહીયાં જે ગેયને અનેક વિશેષણોથી યુકત કરવામાં આવેલ હેય એ વિશેષણોના તથા સૂત્રમાં આવેલ ખીજા પદોનુ વર્ણન આ પ્રમાણે છે. જે કિન્નર વિગેરેનુ અહીયાં કથન કરવામાં આવ્યું છે, તે મધા વ્યન્તર દેવેાનાજ ભેદ છે. ભદ્રશાલ વિગેરે ચાર વના સુમેરૂ પર્વત પર જ છે, તેમાં ભદ્રશાલવન મેરૂની ચારે ખાજુની ભૂમી સમ અર્થાત્ નીચેની ભૂમી છે. મેરૂની પ્રથમ મેખલામાં નન્દનવન છે. તેના ઉપર બીજી મેખલામાં સૌમનસ વન છે. તેની ઉપર ચૂલિકાના પાશ્વ - ભાગમાં ચારે તરફ પંડકવન છે મહા હિમવાન હૈમવત ક્ષેત્રની ઉત્તર દિશામાં છે. એ એની સીમાને બતાવનાર હેાવાથી વધર પર્યંત કહેવાય છે. બાકિ ગદ્ય વિગેરેના ભેન્નુથી ગેય આઠ પ્રકારનુ હાય છે જેમકે વધર પર્યંત એ અહિ ઉપલક્ષક છે, તેથી ખીજા વધર પતા પણ સમજી લેવા જે ગેય સ્વર સચારથી ગાવામાં આવે છે. તે ગદ્ય કહેવાય છે. ૧ જે ગાન છન્દોના રૂપે ગાવામાં આવે છે, તે પદ્યરૂપ ગેય છે. ૨ જે કથિકાઢિ પ્રકારથી ગાવામાં આવે છે, તે કથ્ય ગેય છે, ૩ જે ગાનમાં કેવળ એક એક અક્ષર ગાવામાં આવે છે. તે પદ બદ્ધ ગેય છે. ૪ જે વૃત્તાદિના ચતુર્થાંગ એક ચરણમાં અદ્ધે હાય તે પાદ બદ્ધ છે ૫ જે ગેય આરંભથીજ સામારભ્ય માણુ હાય છે, જે ઉક્ષિપ્ત ગેય છે. હું પહેલા સમારંભની પછી જે નાના પ્રકારના આક્ષેપ પૂર્ણાંક પ્રવત માન
જીવાભિગમસૂત્ર
૨૬૬