Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 251
________________ જોડકાના જે ચિત્રા બનેલા છે, તે પણ અનેક પ્રકારના મણિયોના બનેલા છે, ‘નાના મળિમયા વા' રૂપ-મનુષ્ય ચિત્રાના રૂપ શિવાય બીજા જે ચિત્ર છે, તે બધા અનેક પ્રકારના મણિયોના બનેલા છે. ‘ગાળામળિમયાનાસંધાડ' રૂપ સઘાટક અનેક જીવેની જોડીયેાના ચિત્ર પણ અનેક પ્રકારના મણિયોંથી અનેલ છે. ‘અંમચા પકલા વસવાાગોય' તેના પડખા આજુબાજુના ભાગા એક અક રત્નાનાજ બનેલા છે. ‘નોતિસામયા નૈસા' વંશા મોટા મેટા વશે। જ્યોતિરસ નામના રત્નાના બનેલા છે. વંસ વેજુયાય’વંશકવેલ્યુક-મેટા વશેાને સ્થિર રાખવા માટે તેની બન્ને બાજુમાં તીfપણાથી રાખવામાં આવેલ વાંસ પણ ચૈતી રત્નાના જ બનેલા છે. ‘ચામો ટ્ટિયાગો' વાંસાની ઉપર છાપરા પર રાખવામાં આવનાર લાંખી વળીચેાની જગ્યાએ રાખવામાં આવનારી જે પટીયેા છે. તે ચાંદીની બનેલી છે. નાતવમયીઓ ોહારીયો' કખાએને ઢાંકવા માટે તેના ઉપર જે અવઘટિનિક ઢાંકણુ છે તે જાતરૂપ રત્નાની અનેલી છે. ‘વામો વર વૃંદનીબો એ ઢાંકણની ઉપર જે પુચ્છની ઢાંકણના છિદ્રોને બંધ કરવા માટે તેના ઉપર જે ક્ષણતર તૃણ વિશેષના સ્થાને બીજા ઢાંકણુ છે જેમ ઘાસના છાપરાએ ઉપર બનાવેલા હોય છે. તે વજા રત્નાના છે. અવઘાટણી મેાટી હોય છે, અને પુચ્છણી તેનાજ જેવી નાની હોય છે. એટલુ એ ખન્નેમાં અંતર-જુદાઇ છે. ‘સવ્વલેણ ચચામર છાયને' પુંછણીયાની ઉપર અને કવેલ્લુકાની નીચે જે આચ્છાદન ઢાંકણ છે તે રજતમય ચાંદીના મનેલા છે. એવી તે વેદિકા છે. 'सा णं पउमवरवेइया एगमेगेणं हेमजालेणं एगमेगेणं गवक्खजालेणं एगमेगेणं खिंखिणिजालेणं एगमेगेणं मुत्ताजालेणं एगमेगेणं मणिजालेणं एगमेगेणं कणय जाणं एगमेगेणं रययजालेणं एगमेगेणं पउमवरजालेणं सव्वरयणामरणं सव्वओ સમંતા સંવિિવશ્વત્તા' એ પદ્મવર વેદિકા જુદા જુદા સ્થાનેામાં એટલેકે કોઇ એક બાજુ હેમજાલથી લટકતા સુવર્ણમય માળા સમૂહથી કોઈ બાજુ ગવાક્ષ જાલથી લટકતા ગવાક્ષના આકારવાળા રત્ન વિશેષની માલા સમૂહથી કોઇ બાજુ એક એક લટકતી ક્ષુદ્ર નાની નાની ઘંટિકાજાલથી ઘટિયાના સમૂહથી કોઈ માજી એક એક લટકતા મેાટી માટી ઘંટિકાજાળથી, લટકતા મુક્તાફળમય માતીયા વાળા દામ સમૂહેાની માળાએથી એક એક લટકતા કમળજાલથી કમળાના સમૂહથી પીતા સુવર્ણમય માળાઓના સમૂહથી એક એક લટકતા રત્નજાળથી રત્નમય માળાઓના સમૂહેાથી એક એક સ રત્નમય કમળાની માળાના સમૂહેાથી સર્વ દિશાએથી અને વિદિશાએથી વ્યાપ્ત થઈ રહી છે, પરિવેષ્ટિત વીંટળાયેલી રહે છે. તેનું જ્ઞાના નળનુંજૂસના' આ બધા દામ સમૂહ રૂપ જાલ તપા જીવાભિગમસૂત્ર ૨૪૧

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278