Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાલ સમૂહ જગતીના મધ્યભાગમાં છે. આ પ્રમાણ એક જાળનું કહેલ છે. આ જાળ કટક કેવા પ્રકારનું છે, તે કહે છે. “સદર રચનામg' આ જાલ કટ સર્વ પ્રકારે રત્નમય છે. સ્વચ્છ છે. આકાશ અને સ્ફટિકની જેમ નિર્મલ છે. લણ છે, લષ્ટ છે, યાવત્ પ્રતિરૂપ છે. અહીયાં યાવત્પદથી “ઘ મ ળીરા हिम्मले णिप्प के णिक्कंकड च्छाए, सप्पभे, सस्सिरीए समरीए, सउज्जोए, पासादीए, રતિળિજો મિત્ર’ આ પદેને સંગ્રહ થયેલ છે. આ પદોની વ્યાખ્યા ઉપર કરવામાં આવી ગઈ છે, તે તે ત્યાંથી સમજી લેવી. ૫ ૪૯ છે
| જગતી કે ઉપર કે પદ્મવરવેદિકા કા નિરુપણ તીરે ગાતી વ િવમવેરમા પથ iા મારું વન' ઈત્યાદિ
ટીકાર્થ– “તારે i ના સુનગરના પ્રાકાર કેટ જેવી એ જગતીની ઉપર-ઉપરનામાગમાં “વસુમન્નામા બરોબર વચમાં “ચ મ ૧૩ માહિરા એક પદ્વવર વેદિકા છે. એ ઘણી મોટી છે. “ના નં પાવર વેકિયા” આ પદ્મવર વેદિકા “મદ્દગોમાં ૩૪ વરવળ અજન જેટલી ઉંચી છે. અર્થાત બે કેસ-ગાઉની ઉંચાઈ વાળી છે. “પંર ઘસચારૂં વિર્ષમે' અને ૫૦૦ પાંચસે ધનુષના વિસ્તાર વાળી છે. “નવરચનાન” સર્વ પ્રકારે તે રત્નમય છે. “ સમિયા જેટલે જ ગતીના મધ્ય ભાગનો પરિરય-પરિક્ષેપ છે, એટલે જ આને પણ પરિક્ષેપ (ઘેરા) છે. આ પાવરવેદિકા બરછા રઝળા, સદા, પૃ1, પૃષ્ટ , નીર#ા” નિર્મા, નિબં, (કાદવ વિનાની) નિરવ રછાયા (કાંકરા વિનાની) સામા, સમરીચિ, સોજોતા,
નીવા, અમિજા, પ્રતિક્રા, વિગેરે વિશેષણ વાળી છેઆ વિશેષણોનો અર્થ જે પ્રમાણે ઉપર કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેને છે, “રેચ પ૩Hવર વેડ્યા કરવા વાળryવારે પUરે એ પદ્મવર વેદિકાને વર્ણવાસ વર્ણન આ પ્રમાણે છે. “તેં નહ” જેમકે “વફરામવા નેમા' આ પઘવર વેદિકની જેને મા ભૂમિભાગથી ઉપરની તરફ નીકળતા જે પ્રદેશ છે, તે બધા વજા રત્નના બનેલા હોય છે, “મિયા Tir' રિષ્ટ રનના તેના પ્રતિષ્ઠાન છે. મૂલપાદ છે. “ ઢિચામયા હંમ’ વૈર્ય રનના તેના સ્તન્મે છે. “સુવઇgયા ૪ સુવર્ણ અને ચાંદીની મેળવણીથી બનેલા તેના ફલક છે, પાટિયા છે. રોહિતાશ્વમરૂ ભૂગો’ લેહિતાક્ષ રત્નની બનેલી તેની સૂચિ છે. એ સૂચિ પરસ્પર સંબં - ધિત રહે છે. તેને અલગ પડવા દેતી નથી. “રામા સંધી’ તેના ફલકોની જે સંધિ છે, તે વજા રત્નથી ભરેલી છે. “શાળા મણિમયા જેવ’ અહીયાં જે મનુષ્યાદિના ચિત્ર બનાવવામાં આવેલ છે, તે અનેક પ્રકારના મણિના બનાવવામાં આવેલ છે. “નામણિમયા જેવારંવાડા' તથા મનુષ્યના સ્ત્રી પુરૂષોના
જીવાભિગમસૂત્ર
૨૪૦