Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 235
________________ એક પંચેતેર દેવિ છે. મધ્યમ પરિષદામાં ૧૫૦ દોઢસો દેવિ છે. બાહ્ય પરિષદામાં ૧૨૫ સવાસે દેવિ છે. હવે ધરણેન્દ્રની પરિષદના દેવ દેવિયની સ્થિતિ કહેવામાં આવે છે. પાળ૪ i રત્નો” ઈત્યાદિ 'धरणस्स णं रन्नो अभितरियाए परिसाए देवाण' केवतिय कालं ठिई gorar' હે ભગવદ્ નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? “કિમિયા પરિમાણ સેવા વર્શ જારું િgoળતા મધ્યમા સભાના દેવોની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? “જાહિરિયાણ પરિક્ષા વાળ જેવાં #ા દિડું પuત્તા અને બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? એજ પ્રમાણે નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની “દિખતરિયાણ પરિણા સેવીનું વર્ષ कालं ठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए देवोण केवइयं कालं ठिई पण्णत्ता ઘાહિચિા રિસાઇ તેવી જેવાં જ ર્ફિ quળત્તા' આવ્યન્તર પરિષદાની દેવિયેની સ્થિતિ કેટલા કાળની છે ? મધ્યમ પરિષદાની દેવિયની સ્થિતિ કેટલા કાળની છે? તેમજ બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ કેટલા કાળની છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા ! ધારણ કoળો બદિરરિયા પરિસાઇ રેવા સારૂ અદ્ધપરિગોવર્ષ ર્ફિ gumત્તા” હે ગૌતમ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ કંઈક વધારે અર્થ પાપમની છે. “કવિમિચાઈ પરિતા તેવા પરિવોલ કિરું guત્તા' મધ્યમ પરિષદાના દેવની સ્થિતિ આયુષ્યકાળ અર્ધ પોપમની છે. “જ્ઞાહિરિયાણ પરિસાણ રેવાળે સેકૂળ મદ્રપસ્ટિવ સિર્ફ goળા” બાહ્ય પરિષદાન દેવની સ્થિતિ કંઈક કમ અર્ધ પલ્યોપમની છે. એ જ પ્રમાણે નાગકુમારેદ્ર નાગકુમારરાજ ધરણની આભ્યન્તર પરિષદાની દેવિયેની કૂi સદ્ધપસ્ટિવ સિર્ફ goળા' કંઈક કમ અર્ધ પલ્યોપમની છે. “નિમિયા રિસાણ રેવી ના જમાનજિગોવમં હિ પળા મધ્યમા પરિષદાની દેવિયની સ્થિતિ કંઈક વધારે પલ્યોપમની ચોથા ભાગ પ્રમાણની છે. “જો ના અમરરસ’ આ સૂત્રપાઠનું તાત્પર્ય એવું છે કે હે ભગવન નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણનીએ ત્રણ પરિષદાઓ શા કારણથી આપે કહી છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! આ તમારા પ્રશ્નનો ઉત્તર અસુરકુમારેન્દ્ર અસુરરાજ ચમરના પ્રકરણમાં આ વિષયમાં જેવું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે છે. જેથી ત્યાંથી જ આ પ્રશ્નનો ઉત્તર સમજી લેવું. આ રીતે ઔધિક નાગકુમારનું અને દક્ષિણ દિશાના નાગકુમારેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ઉત્તર દિશામાં જીવાભિગમસૂત્ર ૨૨૫

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278