Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બલીન્દ્રની આભ્યન્તર પરિષદામાં વીસ હજાર દેવે કહ્યા છે. “કમિશg પરિતાપ વષવી સેવા gowત્તા મધ્યમા પરિષદામાં ચાવીસ હજાર દેવો કહ્યા છે. “વાહિરિયાણ રિસાકાવી દેવસરસા પાત્તા' બાહ્ય પરિષદામાં અઠયાવીસ હજાર ૨૮૦૦૦ દેવે કહ્યા છે. તથા “દિમતરિયા પરિસાઈ ગઢपंचमा देविसया पण्णत्ता बाहिरियाए परिसाए अधुदा देविसया पण्णत्ता वैशयनन्द्र વરેચનરાજ બલિની આભ્યન્તર પરિષદામાં ૪૫૦ સાડાચારસે દેવિ કહી છે. મધ્યમ પરિષદામાં ૪૦૦ ચારસે દેવિ કહી છે. અને બાહ્ય પરિષદામાં ૩૫. સાડા ત્રણ સે દેવિશે કહેવામાં આવેલ છે.
'बलिरस ठिईए पुच्छा जाव बाहिरियाए परिसाए देवींणं केवईय काल ટિ , આ પ્રશ્ન અલીન્દ્રની ત્રણે સભાના દેવ દેવિયેની સ્થિતિના સંબંધમાં કરેલ છે. જેમકે હે ભગવન વેચનેન્દ્ર વેચનરાજ બલીની આભન્તર પરિષદમાં દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? મધ્યમાં પરિજદામાં દેવની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? તેમજ ખાદ્ય પરિષદામાં દેવની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? એજ રીતે આવ્યન્તર પરિષદામાં દેવિયની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? મધ્યમાં પરિષદામાં દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહેલ છે ? બાહ્ય પરિષદામાં દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! વૈનેન્દ્ર વૈરેચનરાજની આભ્યન્તર પરિષદાના દેવાની સ્થિતિ ૩. સાડાત્રણ પોપમની કહેવામાં આવેલ છે. મધ્યમા પરિષદાના દવેની સ્થિતિ ત્રણ પપમની કહી છે. અને બાહ્ય પરિષદાના દેવેની સ્થિતિ ૨ા અઢિ પલ્યોપમની કહી છે. તથા આભ્યન્તર પરિષદાની દેવિયેની સ્થિતિ અઢિ પલ્યોપમની કહી છે મધ્યમા પરિષદાની દેવિયની સ્થિતિ બે પલ્યોપમની કહી છે અને બાહ્ય પરિષદાની દેવિયની સ્થિતિ ના પપમની કહેવામાં આવેલ છે. આ વિષયમાં બે સંગ્રહ ગાથાઓ કહી છે જે સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે.
“સે ના મારણ ગરણ યુરો” બાકીનું બીજુ તમામ આ બલિઈન્દ્ર સંબંધી કથન અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું તે પ્રકરણ “જે ળળ મરે!' ઇત્યાદિ પ્રકારથી છે જેમકે-હે ભગવન! આપ એવું શા કારણથી કહે છે ? ઈત્યાદિ પ્રશ્નોત્તરથી જે રીતે ત્યાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિંયાં પણ સમજી લેવું ૪૭
જીવાભિગમસૂત્ર
૨૨૩