Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહેવાવાળા નાગકુમારનુ નિરૂપણ કરે છે. ‘હિ ળ અંતે ! ઉત્તરિાળ નાનજીમારાળ મવળા વળત્તા' હે ભગવન્ ઉત્તર દિશાના નાકુમારના ભવના કયા આવેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન નામના બીજા પદમાં કહેવામાં આવેલ પાઠ પ્રમાણે એ નાગકુમારોના ભવના છે. અને તેઓ એ ભવામાં ભાગેાપભાગેને ભાગવતા થકા રહે છે.
હવે ભૂતાનંદની પરિષાનું વર્ણન કરવામાં આવે છે. ‘મૂચાળરસ નું નાતकुमारिदस्स नागकुमाररण्णो अब्भितरियाए परिसाए कति देवसाहस्सीओ पण्णસામો' હે ભગવન્ નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાન દની આયંતર પરિષદામાં કેટલા હજાર દેવા કહેવામાં આવેલ છે ? નાગકુમારાના ઈંદ્ર ભૂતાનંદ છે. અને એ ભૂતાનઃ ઉત્તર દિશાના નાગકુમારાના રાજા છે. મજ્ઞિમિયા! પરિમાણ જર્ ટ્રેવસાહÇીત્રો વજ્રત્તાત્રો' તેની મધ્યમ પરિષદામાં કેટલા હજાર દેવા કહ્યા છે ? તથા ‘વાહિરિયાદ્ પરિમાણ્ડ ટ્રેવલાદ્ક્ષ્મીઓ વશત્તાઓ' તેની માહ્યા પરિષદામાં કેટલા હજાર દેવે કહ્યા છે ? તેજ પ્રમાણે ‘મિ'રિયાદ્પરિણાત્ ટ્રેનિ સા પદ્મત્તા, વાહિરિયાળુ પરિસાણ ફ ફેવિલયા પળત્તા' ભૂતાનંદની આયંતર પરિષદામાં કેટલા સે। દૈવિયેા કહેલ છે ? મધ્યમા પરિષદામાં કેટલા સા દૈવિયે કહેલ છે ? અને ખાદ્ય પરિષદામાં કેટલા સેા દૈવિયે કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘સૂચાળવુક્ષ ના કુમારિ दस नागकुमाररन्नो अब्भिंतरियाए परिसाए पन्नास देव सहस्सा पन्नत्ता' हे ગૌતમ ! નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આયંતર પરિષદામાં ૫૦૦૦૦ પચાસ હજાર દેવા કહ્યા છે મધ્યમાં પરિષદામાં ‘ટ્રિ રેવત્તાક્ષીનો પન્નત્તાઓ' ૨૦૦૦૦ સાઈઠ હજાર દેવા કહ્યા છે. વાહિત્યિા પશ્મિા' બાહ્ય પરિષદામાં ‘સત્તર વસાણીયો પન્નત્તાલો' ૦૦૦૦ સિત્તેર હજાર દેવેશ કહ્યા છે તથા અિંતરિયાÇ પરિણા' આતર પરિષદામાં ‘રોપળવીસ ટ્રેનિસયા વનત્તા’ ૨૨૫ ખસેા પચીસ દેવિયે, કહેલ છે. ‘જ્ઞિમિયા રિસાદ્ ટ્રો ટ્રેલિયા મત્તા’ મધ્યમા પરિષદામાં ૨૦૦ અસેા દેવિયે। કહેલ છે. ‘ત્રાહિરિયાળુ પરિમાણ્ જ્ળત્તર નૈનિમચ પળજ્ઞ' ખાદ્ય પરિષદામાં ૧૨૫ એક સે પચીસ દેવિયો કહેલ છે હવે ભૂતાન દની પરિષદામાં કહેલ દેવ દેવચેની સ્થિતિકાળનું કથન કરવામાં આવે છે. ‘મૂસારણ ને મહૈ ! નાળજી રિસ નાકુમાર૨૦નો અમિંતરિયા પરિણા વૈવાળ વેવ ાજ ફ્િ પાસા' હે ભગવન્ નાગકુમા
જીવાભિગમસૂત્ર
૨૨૬