Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કદિ પાંચ પ્રકારના હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય પાંચ પ્રકારના હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય પાંચ પ્રકારના રમ્યકક્ષેત્રના મનુષ્ય અને પાંચ પ્રકારના દેવકુરૂના મનુષ્યો અને પાંચ ઉત્તરકુરૂના મનુષ્યો આ રીતે અઢાઈ દ્વીપમાં આ ત્રીસ ભેગભૂમિ અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા જે મનુષ્ય છે, તેઓ અકર્મભૂમક મનુષ્ય કહેવાય છે. અને તે બધા મળીને ત્રીસ પ્રકારના કહેવામાં આવેલ છે. “રે તં મૂમ’ આ રીતે અકર્મભૂમિના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. આનું સવિસ્તર કથન પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના પદમાં કરવામાં આવેલ છે. તેથી જીજ્ઞાસુઓએ તે બધુ ત્યાંથી જાણી લેવું
રે લિં વં મૂન' હે ભગવન કર્મભૂમિના મનુષ્ય કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! કર્મ ભૂમિના મનુષ્ય વાણવિદ્દા goળરા’ પંન્નર પ્રકારના કહેવામાં આવેલ છે. “ નહી તે આ પ્રમાણે જાણવા જેમકે “મોહિં, પંચદ્દેિ વહિં, પંચદ્દેિ મવિદિ પાંચ પ્રકારના ભરતક્ષેત્રના પાંચ પ્રકારના ઐરાવતક્ષેત્રના અને પાંચ પ્રકારના મહાવિદેહ ક્ષેત્રના એ પ્રમાણે બધા મળિને પંર પ્રકારની કર્મભૂમિના મનુષ્ય પણ પંન્નર પ્રકારના થઈ જાય છે. “તે સમાગો સુવિ જુનત્તા' આ કર્મભૂમિના મનુષ્ય સંક્ષેપથી બે પ્રકારના થાય છે. “i mar' જેમકે “ગાયા મિરઝા’ આર્ય અને પ્લેચ્છ, મ્લેચ્છ શક, સૂત વિગેરે છે. “gs goળવારે જાવ તે મારિયા” પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પ્રજ્ઞાપના પદમાં આર્ય પ્રકરણ સુધી આ વિષયનું કથન કરેલ છે. તે જ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ અર્યોના સંબંધમાં સમજી લેવું. “રે નં જ વરિયા’ આ રીતે આટલા સુધી ગર્ભજ જીવેનું નિરૂપણ થઈ જાય છે.
રે 7 મg? ગર્ભજ જીવોનું નિરૂપણ થઈ જવાથી ત્રણ પ્રકારના મનુષ્ય નું પણ નિરૂપણ થઈ જાય છે. ૪૪
દેવોં કે સ્વરુપ કા નિરુપણ આ રીતે સંક્ષેપ અને વિસ્તાર પૂર્વક મનુષ્યોનું નિરૂપણ કરીને હવે દેવેનું નિરૂપણ કરવામાં આવે છે.
લે જિં તું કેવી સેવા રવિ વત્તા ઈત્યાદિ
ટીકાર્ય–આ વિષયમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વિનમ્રભાવે પૂછ્યું કે હે ભગવન દેવ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે “જો મા ! ટેવા goonત્તા” હે ગૌતમ ! દેવે ચાર પ્રકારના કહેવામાં આવેલ છે, “ત્ત નહીં' તે આ પ્રમાણે છે. “મવઘવારી, વાળનંતા નોલિયા, વેમાનિયા’ ભવનવાસી, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક
જીવાભિગમસૂત્ર
૨૧૫.