Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પોચડિયા વસમીસંચિા 'કાઇફાઇ વૃક્ષેા અટારી મહેલનાં ઉપરના ભાગ જેવા આકારવાળા હોય છે. કોઇ કોઈ વૃક્ષેા રાજમહેલના આકાર જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષેા શિખર વગરના ધનવાનાના ઘરના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષેા ગવાક્ષ ઝરૂખાના જેવા આકારવાળા હાય છે.કાઈ કેાઈ વૃક્ષેા વાલાગ્રપતિકા પાણીની ઉપર ખનાવેલા પ્રાસાદ મહેલના જેવા આકારવાળા હાય છે. કોઇ કાઇ વૃક્ષેા વલભીછજાના જેવા આકારવાળા હોય છે. ‘અને તસ્થ વ વમયળસંચળામળ વિસિટ્ટ સંકાળ સંચિા ' બીજા પણ ત્યાં જે વૃક્ષેા હાય છે. તે બધા પણ કેટલાક ઉત્તમ ભવનાના જેવા વિશેષ પ્રકારના આકારવાળા કેટલાક શયનના જેવા વિશેષ પ્રકારના આકારવાળા, કેટલાક આસનના જેવા વિશેષ પ્રકારના આકારવાળા હાય છે. ‘મુીયજછાયા' આ વૃક્ષાની છાયા શુભ અને શીતલ હાય છે. ‘તે ટુમાળા રળત્તા' હે શ્રમણ આયુષ્મન આવા પ્રકારના આકારવાળા આ વૃક્ષા કહ્યા છે. ‘અસ્થિ નું મંતે ! શૌય રીતે મેદાળિયા શૈાચનાળિ વા હે ભગવન્ એકેક નામના દ્વીપમાં ઘર અથવા ઘરોની વચ્ચેના રસ્તા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જે ફ્ળદે સમā' હે ગૌતમ એવા અથ સમર્થિત થતા નથી. વ તારુચાળ તે મનુછ્યા પછળત્તા' કેમકે વૃક્ષેાજ જેએના આશ્રયસ્થાન રૂપ છે, એવા જ તે મનુષ્યા કહ્યા છે, ઋષિ णं भंते ! एगोरूय दीवे दीवे गामाई वा नगराई वा, जाव सन्निवेसाइ वा' हे ભગવત્ એકેક દ્વીપમાં ગામ અથવા નગર કે સન્નિવેશ છે? અહીયાં યાવત્પ દથી ખેટ, કર્મેટ વિગેરે પદાના સંગ્રહ થયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘ને ફળદ્રે સમ' હે ગૌતમ ! આ અથ ખરાખર નથી. અર્થાત્ ત્યાં આગળ ગામ વિગેરે કંઇ પણ નથી. કેમકે ત્યાંના મનુષ્યે ‘નિિન્દ્રય કામગમિળો તે મનુષળા ફળત્તા,' પેાતાની ઇચ્છા પ્રમાણે ગમન કરવાવાળા હાય છે. તેને ગામ વિગેરેની આવશ્યકતા પણ હોતી નથી. અસ્થિ નં અંતે ! શોહચરીને અસીતિ વ, મસીડ્યા, નીતિવા, નિષ્નતિ વા' હે ભગવન્ત્યાં તે એકેરૂક દ્વીપમાં અસિ, મષી, કૃષિ ખેતિ પણ્ય વેચવાનુ સ્થાન અને વાણિજ્ય વ્યાપાર આ છ કામા થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નો ફળદ્રે સમઢે હે શ્રમણ આયુષ્મન્ ગૌતમ! આ અર્થ ખરાબર નથી. અર્થાત્ ત્યાં આગળ અગ્નિ, મષી, વિગેરે કાં થતા નથી. આ કાંતા કભૂમિમાં જ થાય છે. અકર્મ ભૂમિમાં થતા નથી. ‘અસ્થિ ળ અંતે ! શોચરીયેળ રીતે શિરોતિ વા, સુવળે તિના, ་
·
જીવાભિગમસૂત્ર
૧૯૧