Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 211
________________ એકોરુકદ્દીપ મેં ડિ`બ-ડમર કલહ આદિ વિષય કા નિરુપણ અસ્થિ નંગ મંત્તે ! શોષય રીતે ટ્રીને ટિંનાવા, તમારૂ વા' ઇત્યાદિ ટીકા – હે ભગવન્ એકેક નામના દ્વીપમાં ડિમ સ્વદેશના વિનાશ ડમર અન્ય દેશ દ્વારા કરવામાં આવેલ આક્રમણ ‘ગા’ વાણીની લડાઈ ઝઘડા કલેશ વોહાવા' દુઃખી જીવાનેા કકળાટ ‘વારાવા’ પરસ્પરમાં વૈર-ઈર્ષ્યા ભાવ ‘વિદૂરનાĪ' વિરૂદ્ધ-વિાધિરાજયનું આક્રમણ આ તમામ ત્યાં હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે નો ફળદું સમઢે હે ગૌતમ ! આ તમામ ખાખતા ત્યાં હાતી નથી. કેમકે ‘વાય કિંવદમા રોજ વાવેરા વિરુદ્ઘરનાળ તે મનુચાળા વળત્તા સમળાડ્યો !' હે શ્રમણ આયુષ્યમન ત્યાંના મનુષ્યા ડંખ, ડમર, કલહ વૈર વિગેરેથી સ્વભાવથીજ રહિત હાય છે. અસ્થિ નં મળે ! નોચ રીતે વે મહાનુબ્રાવા, માસનામાા, મહાપસ્થનિવદુળારૂં વા’હે ભગવન્ એકેક દ્વીપમાં પરસ્પરને મારવાની ભાવના વાળુ યુદ્ધ કે મહાયુદ્ધ થાય છે ? મહા સ'ગ્રામ-એટલે કે ચેટક અને કણિકના રથમુશલ સગ્રામ જેવા મહા સંગ્રામ થાય છે ? મહાશસ્ત્રનિપાત-નાગમાણ વિગેરે કે જે હવે પછી કહેવામાં આવશે તે મહાશસ્ત્રા એક બીજાના પર મારવા રૂપ પ્રયાગ કરવામાં આવે છે? ખાણ વિગેરેને જે મહાશસ્ત્ર કહેવામાં આવ્યા છે. તે તેની વિચિત્ર શક્તિમત્તાને લઈને કહે છે કે મહાપુરિક્ષ સળાવા' મહાપુરૂષ વાસુદેવ ખલદેવ ચક્રવતી વગેરે કહેવાય છે. તેવા મહાપુરૂષોનું કવચ વિગેરેથી સજજ થવાનુ. થાય છે ? ‘મહાધિપકળાવા' યુદ્ધમાં મહારૂધિર પડવાનું થાય છે? ‘નાનવાળાવ' નાગ ખાણાના ઉપયેાગ કરવામાં આવે છે. ? આ નાગમાણુ જ્યારે ધનુષપર આરાપિત કરવામાં આવે છે, ત્યારે તેને આકાર ખાણ જેવાજ હાય છે, અને જયારે તેને ધનુષ પરથી છેડવામાં આવે ત્યારે તે જાજવલ્યમાન થઇને એકદમ ઉલ્કા દંડ રૂપ બની જાય છે. અને શત્રુએના શરીરમાં પ્રવેશીને નાગ રૂપે પરિણમી જાય છે. અને પછી નાગ પાશ રૂપ બનીને તેના શરીરને ખાંધી લે છે. આજ પ્રમાણે ખીજા ખાણાનું મહાત્મ્ય પણ્ સમજી લેવું જોઇએ. વૅ વાળાક્ વાઁ' આકશમાં ગમન કરવાવાળા ખાણાના ઉપયોગ કરવામાં આવે છે ? ‘તામસવાળા' તામસ ખાણેાને એટલેકે સઘળી યુદ્ધ ભૂમીમાં અઘારૂ' કરવાવાળા ખાણાનેા ઉપચેગ કરવામાં આવે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નો ફળકે સમઢે' હે ગૌતમ આ કથન ખરાખર નથી. અર્થાત્ ત્યાં મહાયુદ્ધ વિગેરે થતા નથી. કારણ કે ‘નવચનેરાજીવ ધાળ તે મનુચાળા વળત્તા' તેઓને પરસ્પરમાં વૈરાનુખ ધ થતા નથી. તેથીજ તેને મહાયુદ્ધ વિગેરેની જરૂર જ હોતી નથી. સ્થિ નંગ મંતે ! વોદય ટ્રીવે ટીવે’'હે ભગવન એકારૂક દ્વીપમાં ‘દુગૂરૂચાવા' દુભૂતિક અર્થાત્ જીવાભિગમસૂત્ર ૨૦૧

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278