Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘મળે સિજા પુઢીળ પુટ્ટ' હે ભગવન્ મનઃ શિલાપૃથ્વીના જીવની સ્થિતિ કેટલા કાળની કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નચમા ! નબેન તોમુત્યુત્ત રોમેન. સોલવાસણા ' હે ગૌતમ ! જઘન્યથી એક અંતર્મુહૂત ની સ્થિતિ કહી છે, અને ઉત્કૃષ્ટથી સેાળ હજાર વર્ષે ની સ્થિતિ કહેવામાં આવી છે. નવા પુવીન પુચ્છા' હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના જીવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નર્ભેળ અંતોમુદુત્ત રજ્જોસેન્ ટ્વાસવાનલક્ષાર્' હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂની અને ઉત્કૃષ્ટથી અઢાર હજાર વર્ષોંની કહેવામાં આવી છે. ‘ઘર ઘુટવીન પુચ્છા' હે ભગવન્ ખર પૃથ્વીના જીવાનીસ્થિતિ કાળની અપેક્ષાથી કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘વોચમા ! નર્મેળ અંતમુહુતૅ રોસેન' નારીસ' વાલસદસારૂં' હે ગૌતમ ! ખરપૃથ્વીના જીવાની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તીની અને ઉત્કૃષ્ટથી ખાવીસ હજાર વર્ષની કહી છે. આ રીતે લક્ષ્ણ પૃથ્વીના જીવાથી લઈને ખર પૃથ્વી સુધીના જીવાની જઘન્ય સ્થિતિ તેા ખધાનીજ એક અંતર્મુહૂની છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં જુદાઇ આવે છે. જે ઉપર બતાવવામાં આવી છે. એ જ વાત મા ગાથા દ્વારા સમજાયવામાં આવી છે.
'सहाय सुद्धवालु य मणेोसिला, सक्कराय खरपुढवी । इगबार चोद्दस सोलस द्वारस बावीसवास सहस्सा ' આ ગાથાના અર્થ ઉપર સ્પષ્ટ કરવામાં આવેલ છે.
હવે સ્થિતિનું નિરૂપણ કરવા માટેના પ્રસ્તાવને લઈને નૈરયિક વિગેરેની સ્થિતિનું નિરૂપણ ચાવીસ દંડકના ક્રમથી કરવામાં આવે છે. આમાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે ‘નેવાળ મંà! વચારું ટર્ફ પળત્તા' હે ભગવન્ નૈયિક જીવેાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે નાયરા ! નળેળ' વાસ સહરસારૂં જોયેળ તેત્તીસ' સાળાવમા' હે ગૌતમ ! નારક જીવાની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષોંની કહી છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. ‘છ્યું સવ માળિયવ જ્ઞાત્ર સવવૃત્તિદ્ધ ફેવત્તિ' આ જ પ્રમાણે ચાવીસ દંડકના ક્રમથી અહિયાં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ સ્થિતિ પદ પ્રમાણે સર્વાર્થ સિદ્ધના દેવા સુધીની સ્થિતિનું નિરૂપણ કરી લેવું જોઈએ, જે આ સ્થિતિનું નિરૂપણ કર્યું છે, તે ભવસ્થિતિનું જ નિરૂપણ કર્યું છે,
જીવાભિગમસૂત્ર
૧૪૨