Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે. “મુઝાયgવિમત્તયુકવા, સાચા સિળિજ ગમવા પરિવાર તેઓનું રૂપ ઘણું જ સુંદર સ્વરૂપવાળું હોય છે. કેમકે તેમના દરેક અવયવો જન્મથીજ પિત પિતાના પૂર્ણ પ્રમાણથી યુકત હોય છે. તે બધા પ્રાસાદીય હોય છે. દર્શનીય હોય છે. અભિરૂપ હોય છે. અને પ્રતિરૂપ હોય છે. “તેળે મળુચા દંતા , कांचसग नंदिघोसा, सीहस्सरा, सीह घोसा मंजुस्सरा, मंजुघोसा, सुरसरा, સુક્ષરનિધોસા, છાયા ૩ઝોસિયંમંજ' આ મનુષ્ય હંસના સ્વર જેવા સ્વર વાળા હોય છે. કૌચક્ષિના સ્વરની જેમ અનાયાસ નીકળવા છતાં પણ દીધું દેશવ્યાપી સ્વરવાળા હોય છે. નદિના ઘેાષ જેવા શેષ ગજનવાળા હોય છે. અર્થાત તે નંદિ કહેતાં બાર પ્રકારના વાઘવિશેષનું નામ નંદિ છે. તેના જેવા વિનિવાળા, સિંહના સ્વર જેવા ગંભીર સ્વર વાળા હોય છે. સિંહના જેવા ઘેષ-વનિવાળા હોય છે. તથા તેને વર મંજુલ મીઠો એટલે સાંભળવામાં આનંદ જનક હોય છે. તેને ઘેષ પણ આનંદ જનકજ હોય છે. તેથી જ એ સારા સ્વરથી યુક્ત શૈષવાળા કહેલ છે. “છાયાવકનોતિચામળા' તેમનું પ્રત્યેક અંગ કાંતિથી ચમકતું રહે છે. “asઝરિસમ નારાય સંઘાળા' તે વજ ઋષભ નારાચ સંહનન વાળા હોય છે. “તમારા સંતાનનંઠિયા’ તેઓનું સંરથાન સમચતુરસ્ત્ર ચતુષ્કોણ હોય છે. “સિદ્ધિજીવી' તેમની કાંતિ સ્નિગ્ધ હોય છે. ળિરાવંશ'-તે આંતક-વ્યાધિ રહિત હોય છે “ઉત્તમ પથ પર નિરaમાજૂ તેઓના શરીર ઉત્તમ, પ્રશસ્ત, અતિશય શાળી, અને નિરૂપમ હોય છે. “મારેવરી સોસ રનિયરી” તેઓ ના શરીર જલે શરીરથી ઉત્પન્ન થયેલમળ, મલ સામાન્યમેલ વિગેરે દોષથી રહિત હોય છે. કલંક અનિષ્ટ સૂચક ચિહન, પરસેવા અને ધૂળ હેય વિગેરેથી રહિત છે, “ળિવવા ઝઝુમવાના, સંવાળી વયળામા' કઈ પણ પ્રકારને ઉપલેપ હોતું નથી. “બgોમવારૂ વેvi’ વાતમ-વાયુના ગાળાથી રહિત ઉદર ભાગ વાળા હોવાથી અનુકૂળ વાયુ વેગવાળા હોય છે. કેમકે પેટમાં રહેલ વાયના ગેળાવાળાને વાયુવેગ અનુકૂળ હેતું નથી. “Tળી જેમ કંક નામના પક્ષને ગુદાને ભાગ નિર્લેપ મલરહિત હોય છે. એ જ પ્રમાણે તેમનો ગાદાને ભાગ મલ વગરનો હોવાથી નિલેપ ગુદાયવાળા હોય છે. “વોર Rળા જેમ કબૂતરની જઠરાગ્નિ કાંકરાને પણ પચાવી શકે છે. એ જ પ્રમાણે એમની જઠરાગ્નિ હોવાથી કપત પરિણામવાળા કહેવાય છે. અર્થાત્ તેઓ બતરના જેવી પાચન ક્રિયાવાળા હોય છે. નિરવ વોર્દૂિતરોળિયા
જીવાભિગમસૂત્ર
૧૮૦