Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂવર, સિંહ, શાર્દુલ, અને ઉત્તમ હાથીના ખભાઓના જેવા ભરેલા અને વિશાલ રહે છે. અને પરિપૂર્ણ પ્રભાવવાળા હેય છે. વિસ્તૃત હોય છે. અને ઉન્નત હોય છે. “ચતુરપુરતુcપમાન વુવરરિસીવા” ચાર આંગળ જેટલા માપની હોવાથી યોગ્ય પ્રમાણવાળી અને ત્રણ રેખા ઓ વાળી હોવાથી સુંદર શંખ જેવી તેમની શીવા-ગળ હોય છે, “અવદિય સુવિમા યુઝાય વિત્તમંજૂiણ સંઢિયારથs વિષ૪હgયા’ તેમની દાઢિ અવસ્થિત અર્થાત્ સદા એક સરખી રહેવાવાળી સુવિભકત અલગ અલગ સુજાત સુંદર પણાથી શોભાયમાન અને વિચિત્ર હોય છે. તથા માંસથી ભરેલ, પુષ્ટ તથા સુંદર સંસ્થાનથી યુક્ત હોવાથી પ્રશસ્ત અને વાઘની ડાઢી જે વિસ્તૃત હનુક-ચિબુક નીચેના હોઠની નીચેના ભાગ હોય છે. “શોવિચ સિસ્ટqવારુ વિંઝરિનમાદરો તેમને શષ્ટ અધરેષ્ઠ ઘર્ષણ વિગેરેથી પરિકમેિં ત કરવામાં આવેલ શિલાપ્રવાલ અસલ મંગાના છે અને બિંબફલ, કંદ ફલના જે લાલ રંગવાળે હોય . पंडुर ससिछगल विमल निम्मल संख गोखीरफेणद्गरयमुणालिया धवछ રહેતી તેઓની દંત પંકિત પાંડુર ધળી અર્થાત્ ચંદ્રમાના ટુકડા જેવી વિમલ, ઉજજવલ, અને નિમૅલ અર્થાત્ સ્વચ્છ શંખના જેવી ગાયના દૂધ જેવી,
- એવી શુભ્ર અર્થાતુ પેળી હોય છે. સર્વતા, આહીરતા, કવિरलता. सुजातदंता, एगदंतसेदिव्व अणेगदंता, हुतवह निद्धत धोततन તળિકારત્તાતાજુદા” આ એકરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યો અખંડ દાંતાવાળા હોય છે. અર્થાત્ પરિપૂર્ણ દાંતે વાળા હોય છે. તેઓના દાંતે કોઈ અવસ્થામાં જર્જરિત થતા નથી. તેઓ અવિરલ કહેતાં પરસ્પર એક બીજાને લાગેલ એવી દાંતેની પંક્તિવાળા હોય છે. તેથી જ તેમનાં દાંતે જન્મ દોષથી રહિત જ રહે છે. અને તેઓના તે અનેક દાંતે એક દંતપંક્તિના જેવા જણાય છે. તેઓને પૂરેપૂરા બત્રીસ દાંતે હોય છે. તેઓનું તાલ અને જીભ અગ્નિમાં તપાવીને દેવામાં આવેલ અને ફરીથી તપાવેલ તપનીય કહેતાં તપાવેલા સુવર્ણ ના જેવા લાલ વર્ણ ના હોય છે. “સ્ત્રાય નુલુંગાના' તેમનું નાક ગરૂડના નાક જેવું લાંબુ સીધુ અને ઉચું અને ભરાવદાર હોય છે. “અવતા लिय पोंडरीयणयणा' कोकासिथधवल पत्तलच्छा आणामियचावरुइल किण्हरूभराइय
संठिय संगयआयय सुजाय तणुकसिण निद्वभूमया अल्लीणप्पमाण जुत्तसवणा' સૂર્યના કિરણોથી ખીલેલા શ્વેત કમળના જેવી તેઓની બને આખો હોય છે. તથા તેઓ ખીલેલા વેત કમળોના જેવી એટલે કે ખૂણા પરલાલ વચમાં કાળી, અને ઘોળી અને પાંપણો વાળી હોય છે. તેમની ભ્રમરે કંઈક ચઢાવેલા ધનુષના જેવી વાંકી હોય છે. રૂચિર એટલે કે સંસ્થાનની અપેક્ષાથી રમણીય હોય છે. કૃષ્ણમેઘની પતિ જેવી કાળી હોય છે, પોતાના પ્રમાણને અનુકુલ સઘન હોય છે. દીર્ઘ લાંબી હોય છે. સુનિષ્પન્ન અર્થાત્ જન્મદેષ વિનાની હોય છે. પાતળી હોય છે. કાળી અને નિષ્પ ચિકણી હોય છે, તેમના કાને માથાના ભાગ સુધી કંઈક કંઈક ચોંટેલા હોય છે, અને પિત પિતાના પ્રમાણ નું રૂપ હોય છે. અર્થાત તેઓ વિશાળ કાનેવાળા હોય છે, “સુસવા, વાળ मंसलकवोलदेसभागा, अविरुग्गयबालचं दसंठिय पसत्थवित्थिण्ण समणिडाला જીવાભિગમસૂત્ર
૧૭૮