Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે. સઘન હોય છે. માંસલ “પુષ્ટ હોવાથી ગૂઢ હોય છે. તેઓ અલગ દેખવામાં આવતી નથી. “
gefäાવત્તવદૃggવગંધા તેમની અને જો હરિણયની જાંઘો જેવી ક્રમશઃશૂલ અને સ્થૂલતર ચઢઉત્તરની હોય છે. તથા કરવિંદનામના તૃણ વિશેષ અને વર્ત–વણેલા સૂતરની ડેરીના જેવી ગેળ હોય છે. તથા તેમના અને ગોઠણ માંસ યુક્ત હોય છે. સમુદ-સંપુટમાં રાખેલાની માફક જાણી ન શકાય એવા હોય છે. “અરસ સુગાતfooમોક' તેઓના અને ઉરૂએ હાથીની શુંડાદંડના જેવા સુંદર અને ગોળ તથા પુષ્ટ હોય છે. રાજાળ તત્ત_વિક્રમ વિઝાહિયારું મન્મત્ત હાથીના જેવી વિલાસ યુકત તેઓની ગતિ હોય છે. “મુઝાવાતુરજપુતા ” તેઓને ગુહ્ય પ્રદેશ શ્રેષ્ઠ ઘોડાના ગુહ્ય પ્રદેશ સમાન અત્યંત ગુપ્ત હોય છે. “શરૂomોદવળિયસેવા શ્રેષ્ઠ આકીર્ણ જાતના ઘડાના જેવા તેમના શરીરે મલમૂત્રાદિથી નિરૂપલિસ ખરડાયા વિનાના હોય છે. “મુરૂવર તુરિયસીફ ગતિ નવદિયવી, રેગાદિના અભાવથી અત્યંત પુષ્ઠ થયેલ ઘેડા અને સિંહની કમ્મર કરતાં પણ અત્યંત અધિક પાતળી કમ્મરવાળા હોય છે. અર્થાત્ તેમની કમ્મર ગેળ અને કૃશ કહેતાં પાતળી હોય છે “HIEા સોળ મુરણ સુવgurળાવિયવરણારિત વરવાવઝિયમકક્ષા’ તેમને તે મધ્યભાગ વચમાંથી એ પાતળે હોય છે. કે જેમ સંકુચિત કરવામાં આવેલ સૌનન્દ અર્થાત્ સિપાઈ અર્થાત્ ત્રણ પાયાવાળી ઘડી હેય કે જેને પાયાઓ સંકોચી લીધેલા હોય, ત્યારે તેને જે આકાર હોય છે, એવા આકારવાળા તથા ઉચે કરેલ મુસલ સાંબેલાને મધ્યભાગ વચમાંથી જે પાતળા હોય છે, તથા દર્પણ અહિયાં દર્પણ શબ્દથી દર્પને હાથ અર્થાત હાથમાં પકડવાનો હાથ ગ્રહણ થયેલ છે. તેને જેવી શુદ્ધ કરવામાં આવેલ સેનામાંથી બનાવવામાં આવેલ મૂઠ હોય છે, આ બધા પદાર્થો વચમાંથી પાતળા અને ઉપર નીચે સ્થૂલ જાડા હોય છે. તેના જે તેઓને મધ્યભાગ અર્થાત્ કટિપ્રદેશ પાતળા હોય છે. તથા વર-શ્રેષ્ઠ વજને જે આકાર હોય છે. એ તેમને કટિભાગ હમેશાં વિવલીથી શેભાયમાન હોય છે. “કચ મહિચ સુનાવનાર તપુરા પદ્ધ ઝ ઝટ ન મારુ મરચરમળિકન્નરોમા તેમના શરીરની રેમ પંક્તિ સઘન હોય છે. તે આડી અવળી હેતી નથી. અર્થાત્ કઈ પણ સ્થળે તે વાકીચૂકી હતીનથી. સરખી જ રહે છે. સઘન હોવા છતાં પણ અન્તરથી પણ વ્યવસ્થિત રહી શકે છે. તેથી કહેવામાં આવેલ છે કે તે રોમરાજી એવી નથી પણ શરીરને કઈ પણ ભાગ એ નથી રહેતું કે જ્યાં તે અંતર વિનાની થયેલ ઘનીભૂત ન હોય, આ સુજાત જન્મથીજ સુંદર રૂપવાળી હોય છે. ત્યા તે સ્વાભાવિક રીતે જ પાતળી હોય છે. જાડી હોતી નથી. ખૂબજ કાળી હોય છે, માંકડાના
જીવાભિગમસૂત્ર
૧૭૫