Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનેક દંતમાલ નામના વૃક્ષો અને અનેક શૈલમાલ નામના વૃક્ષે છે. આ વૃક્ષોને મૂળભાગ “વિવિયુદ્ધરમૂહા” કુશ-દર્ભ અને કાસના ભાવથી સર્વથા રહિત છે. અર્થાત્ આ વૃક્ષની નીચે ઘાસ કે કાસ હેતા નથી. દર્ભ ની જાતનું જે ઘાસ હોય તેને કુશ કહે છે અને કાસની જાતનું જે ઘાસ થાય છે તેને વિકુશ કહે છે. આ બધા વૃક્ષે “મુસંતો, સંતો, ભાવ વીચ તો પ્રશસ્ત મૂળવાળા હોય છે. પ્રશસ્ત કંદવાળા હોય છે. પ્રશસ્ત સ્કંધવાળા હોય છે. પ્રશસ્ત છાલ વાળા હોય છે. તેમજ પ્રશસ્ત શાખાઓ વાળા હોય છે. પ્રશસ્ત પ્રવાલે. કૃપળ વાળા હોય છે. પ્રશસ્ત પાનાઓ વાળા હોય છે. પ્રશરતફૂલવાળા હોય છે. સુંદર ફલેવાળા હોય છે. અને સુંદર બીચેવાળા હોય છે. “હિ gmરિત્ર. અરછUT પરિઝUOT” આ વૃક્ષે નિરંતર પત્ર પુપિથી લદાયેલા રહે છે, “રિરી મત ગતીવ રવસોમેવાળા ૩વસોમેનાના કિરિ તેથી જે તેના સૌદર્ય અત્યં ત મનને લેભાવનારું હોય છે. “gmોચदीवेणं दीवे तत्थ बहवे रुक्खा हेरुयालवणा, भेरुयालवणा, मेरुयालवणा, सेरुयालवणा, નાઝવા, સરઢવા, સત્તવUાવળા” આ એકેક નામના દ્વીપમાં સ્થળે સ્થળે. અનેક વૃક્ષેતો છે જ તેની સાથે હેરૂતાલના વન પણ છે. ભેરૂતાલના વન પણ છે. મેરૂતાલના વને પણ છે. સેરતાલના વન પણ છે. સાલ વૃક્ષોના વન છે. સરલ વૃક્ષનો વન છે. સપ્તપર્ણ નામના વૃક્ષોના વન છે. “દૂઝિવળા” ૫ગી ફલ કહેતાં સોપારીના વૃક્ષના વન છે. “ઘજૂપિયા? ખજૂરીવૃક્ષના વને છે. નારિરિવા” નારીયેલના વન છે. આ બધા વને “વિકસતું મૂરા? વૃક્ષની નીચેના ભાગમાં કુશ અને કાશ વિનાના હોય છે. આ વનમાં જે વૃક્ષો છે, તે બધાજ પ્રશસ્ત મૂળવાળા છે, પ્રશસ્ત સ્કંદવાળા છે. યાવત્ પ્રશસ્ત બીજ વાળા છે. તથા આ બધા વૃક્ષ પત્રો અને પુષ્પોથી હંમેશાં ચુંકત રહે છે. તેથી જ તે પોતાની સુખકર સુષમાથી વિશેષ પ્રમાણમાં સુહાવના બન્યા રહે છે. “gોચી તજી apો પરમઝયો, જ્ઞાવ રામજીયાણી ળિ$ મુનિrગો’ તે એકરૂક નામના દ્વીપમાં અનેક પ્રકારની અનેક લતાઓ વેલે પણ હોય છે. જેમકે પઘલતાઓ, યાવતુ અહિયાં યાવત શબ્દથી નાગ લતાઓ, અકલતાઓ, ચમકલતાઓ, આમલતાઓ, વનલતાએ, વાસતી લતાઓ, અતિમુક્તકલતાઓ, કુંદલતાઓ, અને શ્યામલતાએ આ બધી લતાઓ ગ્રહણ કરાઈ છે. આ બધી લતાએ નિત્ય કુસુમિત, સ્તબતિ, પલ્લવિત, ગુલ્પિત, અને પુછપથી સદા વ્યાસ રહે છે. “gવં સત્તા રાજગો ૩૧વારુણ ગાંવ પરિવા’ આ રીતે અહિયાં લતાઓનું વર્ણન સમજી લેવું. ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે આ લતાઓનું વર્ણન કરવામાં આવેલ છે. તે પ્રમાણે સમજી લેવું આ બધી લતાએ પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ અને
જીવાભિગમસૂત્ર
૧પ૭