Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ હાય છે. એ પરમાન્ન ‘નિñર્દિ સૂચરિદ્દેિ સન્નિ ચાલવણે ગ્રામિત્તે વ ોને' પરમ ચતુર રસાઇયાઓ દ્વારા સંપાદિત કરવામાં આવે છે, અને પાક શાસ્ત્રને જાણવાવાળા રસેાઇયાઓ દ્વારા તેમાં વિશેષ સ્વાદ લાવવા તથા સુવર્ણ વિગેરે લાવવા માટે તેના ફરીથી ચાર કલ્પ કરવામાં આવે છે, અર્થાત્ તેમાંથી એસામણ કહાડીને તેને ચારવાર ઘેાડી થોડી વાર માટે અગ્નિ પર રાખવામાં આવે છે. તેથીએ ભાતમાં વિશેષ ચિકણાઇ અને નરમાઈ આવી જાય છે. તેનુંજ નામ કલ્પ છે. એવા તે ભાત કે જે ઝરુમસાણિ નિવૃત્તિ વિ” કલમ શાલિ વિશેષ એટલે કે કીમતી ધાન્યના ચેાખાના બનાવેલ હાય છે. તે આ સ્થિતિમાં તે ‘સવ્વપ્તમિનિસય સાજ મિથે અને નમાઝળાંનુત્તે' તે ભાત બાપ વરાળને છેાડતા છે।ડતા બધાજ ચેાખાના દાણે દાણા ચડી જાય છે. અર્થાત્ નરમ થઇ જાય છે. અને તુષાર વિગેરે રૂપ મેલના નીકળી જવાથી એક દમ નિર્માલ થઈ જાય છે. તે પછી તેમાં અનેક પ્રકારના મેવા જેમકે દ્રાક્ષ, પુષ્પ ફલ વિગેરે મેળવવામાં આવે છે. તે એવા પ્રકારના તે ભાત એક વિશેષ પ્રકારનું ખાદ્ય બની જાય છે. ' अहवा पडिपुण्ण दव्ववक्खडे सुसक्क ए वण्णगंधरसफरिसजुत्तबल वीरिय વળિામે' અથવા આ સ્થિતિમાં તે બનાવવામાં આવેલ ભાત જ્યારે સંપૂર્ણ પદાર્થોથી સંપાદિત કરવામાં આવે છે, ઇલાયચી વિગેરે સુગંધદાર પદાથૅ થી સંપાદિત કરવામાં આવે છે, અને ‘પુલ' યથાક્ત પ્રમાણથી વઘારીને સુસંસ્કાર યુક્ત કરવામાં આવેલ હોય, 'વળાંધરસસિઝુત્તવણીચિ વિળામે' ત્યારે તેને પરિપાક બળ શરીર સંબંધી મળને તથા વીય આંતરિક શક્તિને વધારનાર ખને છે. કેમકે તે વર્ણ, ગંધ, રસ અને સ્પ, આ ચારે પ્રકારના ગુણોની વિશિષ્ટતાથી સંપન્ન થઇ જાય છે. તથા આ ભાતના ‘રૂચિવરુ ટ્રિક્ટને’ ઉપલેાગ કરવાથી ઇંદ્રિયામાં મળ ભરદે છે. કે જેથી તે ઇંદ્રિયા પાત્તાના વિષયને ગ્રહણ કરવામાં તત્પર રહે છે, અને તેની શકિત
ઓછી થતી નથી. બલ્કે તેનાથી ઇંદ્રિયોની શક્તિમાં વધારો થાય છે. ‘સુષ્વિ ચાસમળે' આ ભાત ભૂખ અને તરસને પણ મટાડવા વાળા હાય છે. ‘વાળષિય ગુરુનુંસમરુંરિયાયી' તેથી તે એક ઉત્તમ પદા ખની જાય છે તથા જયારે તેમાં ગાળ નાખીને એગાળમાં આવે છે. અથવા ખાંડની ચાસણી બનાવીને અથવા સાકરની ચાસણી મનાવીને નાખવામાં આવે તથા એજ પ્રમાણે અર્થાત્ ઘી ગરમ કરીને તેમાં નાખવામાં આવે, ત્યારે તે પોચને હ વધારનાર બને છે. સસમિય ગમે' અને જયારે લક્ષ્ણતા તેની અંદરને ભાગ ચિકાસ વાળો બની જાય છે, ત્યારે તે અત્યંત નરમ અને ચિકણા થઈ જાય છે. ‘તહેવ’ એજ પ્રમાણે ‘તે ચિત્તલા વિ કુમળા તે ચિત્રરસ નામના કલ્પવૃક્ષે પણ ‘વવિવિધૌલલાળિયાજ્મોચળવદી સુચવે’અનેક પ્રકારની ભોજન સામગ્રીથી યુક્ત હેાય છે. આવા પ્રકારનુ
જીવાભિગમસૂત્ર
૧૬૮