Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વરિતકના જેવું છે ઘર હોય તેનું નામ નંદિકાવર્તગૃહ કહેવાય છે. જેની નીચેની ભૂમિ શુદ્ધ હોય અને જેની ઉપર છાજ-છાપરૂ. ન હોય એવા આંગણા વાળા ઘરનું નામ પાંડુરતલ મંડમાલ ગૃહ કહેવાય છે. ધનવાનને રહેવાના મકાનનું નામ હસ્યું છે. “ગરવ જો ઘવજીરૂર અદ્ધમા વિદમન પેરુદ્ધહેરુ संठिय कूडागारसुविहिकोट्रग अणेगघरसरणलेण अविण विडंगजालवि'दणिज्जूह
હોવાય ચંદ્રસાચિ વ વિમત્તિાિ મવનવિષ્ટિ વિજu” ધવલગૃહ સૌધ, અર્ધગૃહ માગધગૃહ અને વિભ્રમગૃહ, શૈલાઈગૃહ, શૈલ સંસ્થિતગૃહ કૂડાકારઘર, સુવિધિકેષ્ટકઘર, અનેકગૃહ, શરણલયન, આપણ વિગેરે પ્રકારથી ભવનના અનેક ભેદો હોય છે. તેમાં અર્ધગૃહ, માગધગૃહ, અને વિભ્રમગૃહ આ કેઈ વિશેષ પ્રકારના ઘર હોય છે. પહાડના અર્ધભાગને જેવો આકાર હોય છે, એ આકારનું જે ઘર હોય છે, તેનું નામ શૈલાઈગૃહ છે. તથા પર્વતને જે આકાર હોય છે, તેવા આકારનું જે ઘર હોય છે; તે શેલ સંસ્થિત ઘર કહેવાય છે. પર્વતના શિખરને જે આકાર હોય છે, એવા આકારવાળું જે ઘર હોય છે, તે કંડાકાર ઘર કહેવાય છે. જે ઘરમાં અનેક પ્રકારના સારા કોઠાઓ બનાવવામાં આવેલ હોય, તે સુવિધિ કાષ્ઠક કહેવાય છે. જે ઘરમાં એક સરખા આકારવાળા અનેક ઘરે બનાવેલા હોય છે, તે અનેક ઘર કહેવાય છે. દુકાનનું નામ આપણ છે. બજારમાં જે પ્રમાણે દરેક વસ્તુઓ
ગ્ય સ્થાને મળે છે, એજ પ્રમાણે જે ઘરમાં દરેક ઉપયોગી વસ્તુઓ યથાસ્થાન પર રાખેલ મળે છે, તેવા ઘરનું નામ પણ આપણું ગૃહ કહેવાય છે. ઇત્યાદિ પ્રકારથી ભવનોની અનેક પ્રકારની વિધિયો છે. કાતિપાલી છજાનું નામ વિટંક છે. તેના આકાર જેવું છે ઘર હોય તે પણ અહિયાં વિર્ટ ક શબ્દથી ગ્રહણ કરાય છે. જાલવૃન્દ ગવાક્ષ બારીને કહે છે, તેનું નામ નિર્વ્યૂહ છે. અપવરક નાની નાની ઓરડીને કહે છે. અગાસીની ઉપર જે ગ્રહ હોય છે તેનું નામ શિર ગ્રહ છે. આ પ્રમાણે ભવન વિધિ ભવન પ્રાકાર વિગેરે અનેક ભેદોવાળી હોય છે, “દેવ તે હાજારા વિ દુમના' આ પ્રમાણે તે ગ્રહાકાર નામવાળા કલપવૃક્ષે પણ ‘બળા ઉવિવિધ વસતા પરિવાર સુરાહો, મુત્તરાણ સહनिक्खमणप्पवेसाए, दररसोपाण पंतिकलियाए पइरिक्रवाए सुहविहाराए, मणोऽणु
ત્રાણ, મવવિહીકવરેચા અનેક પ્રકારની ઘણી એવી સ્વાભાવિક ભવનવિધિથી અર્થાત્ ભવનની રચના રૂપ પ્રકારથી એટલે કે જે ભવનેની ઉપર ચડવામાં અને નીચે ઉતારવામાં કોઈ પણ પ્રકારને પરિશ્રમ-ખેદ-થાક લાગતો નથી. અને જેના પર સુખ પૂર્વક ચડાય ઉતરાય છે. તથા આનંદ પૂર્વક જેની અંદર જઈ શકાય છે, અને આનંદ પૂર્વક જેની બહાર નીકળી શકાય છે. તથા જેના પગથિયા ઘનીભૂત પાસે પાસે હોય છે. અને જેના વિશાળ પણાને લઈને જવા આવા વાનું સુખદ થાય છે. અને જે મનને અનુકૂલ હોય છે. એવા પ્રકારની ભવન વિધિથી યુકત હોય છે. “કુવર ગાર વિનિ’ આ પદોને અર્થ પહેલાં જીવાભિગમસૂત્ર
૧૭૨